@devanshijoshi71
@narendramodi
ખરી વિડંબના એ જ છે કે 10 વર્ષના કર્મોનો લેખા જોખા આપતા નથી.
પરંતુ આગામી 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ હાથવગો છે.
આજનો યુવાન હવે કાર્યો જોઈને જ મત આપે છે. હિસાબ આપવો જ padhseu
@sanghaviharsh
एक जिम्मेदार नेता के रूप में आप भी बताइए की इस पुल बनाने वाली कंपनी AJAY ENGI. Infra. पर FIR तो हो गई मगर सजा कम होगी?
बलात्कारी लोगो को जितनी जल्द सजा देते है वैसे ही लोगो की जान जोखिम में डालने वाले इन भ्रष्टाचारीओ के खिलाब भी जल्दी फैसला आए ।
बाकी गुजरात में रोड अच्छे है।
@gujratsamachar
કરોડો લોકો દ્વારા ચૂંટાયેલા 150 આસપાસ સંસદસભ્યોને જ્યારે લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવે ત્યારે લોકશાહીનું ગળું દબાવ્યું ન કહેવાય?
હવે જ્યારે સત્તાપક્ષ વિરુદ્ધ જનાદેશ મળ્યો છે તો એ મુજબ તેઓ સરકાર સામે અવાજ ઉઠાવે છે. એમાં યોગ્ય જ તો કર્યું છે.
@gujratsamachar
યોગ્ય જ કહ્યું છે.
દેશમાં આજે ધ્યાન આપવા લાયક કેટલાય મુદ્દા છે પણ ચરણવંદના કરવામાં ભારત દેશનું યુવાધન આજે ક્યાં તરફ જઈ રહ્યું છે એનું ભાન નથી તેમને.
સમય વીત્યા બાદ આંખ ઉઘડશે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે અને યુવાનીનો સુવર્ણકાળ ખોટી રીતે વેડફાઈ ગયો તેનું આત્મજ્ઞાન થશે.
ગૃહમંત્રીએ આપેલી ચેલેન્જનો હું ગોપાલ ઈટાલીયા સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ સમય અને સ્થળની જાણ કરે એવી માંગણી કરું છું.
એન્કરશ્રી
@DixitGujarat
તમારા જ પ્લેટફોર્મ
@Zee24Kalak
પર ચર્ચા કરવા માટે હું તૈયાર છું.
@bhav2406
મોદી ના પરિવાર તરીકે આટલું તો ભોગવવું પડે જ ને દોસ્ત.
આ બધી ઘરની વાત હોય ઘરમાં જ રખાય.
ખોટું બીજાને કહેવાથી પક્ષની ગરિમાને અસર પહોંચે.
વલ્લભભાઈ પટેલ (નરોડા વોર્ડ) ને કહો AMTS Transport Committee ચેરમેન છે.
જ્યારે પોતાના પર આવે ને ત્યારે ખબર પડે કે સરકાર નીંભર બની ગઈ છે.
@Janak_Sutariyaa
બસ આ જ હિંસક હિન્દુઓની વાત કાલે રાહુલ ગાંધી દ્વારા કહી હતી. જેની સાબિતી તે દિવસે જ મળી ગઈ.
આ લોકો બીજુ તો કંઈ ન કરી શકે માત્ર અરાજકતા ફેલાવી હિન્દુ - હિન્દુઓ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ એવા કૃત્યો કરી રહ્યા છે અને અન્ય કોમના લોકો આવું જોઈને ગર્ભિત આનંદ માણતા હશે.
@Janak_Sutariyaa
2027 માં હાર-જીતની અટકળો વિશે અત્યારથી કહેવું થોડું વહેલું ગણી શકાય પરંતુ મજબૂત વિપક્ષ બનવાના અને સત્તાધારી પક્ષને અરીસો દેખાડવામાં વિપક્ષ ધીરે ધીરે યોગ્ય દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે એવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. જેની લોકશાહીમા હાલના સમયમાં તાતી જરૂર છે.
@dmpatel1961
જામનગરના ભાજપના પ્રત્યાશી પૂનમબેન માડમ ની સંપતિ ૨૦૧૯ માં રૂ.૪૨.૭૩ કરોડ થી ૨૦૨૪ વર્ષમાં રૂ.૧૪૭.૭૦ કરોડ થઈ ગઈ. વિકાસ તો આમનો જ થયો છે.
General election - PC પર બંને લોકસભા ચૂંટણી ના સોંગંદનામાની સરખામણી કરી શકો છો.
@deepakrajani123
મુદ્દો બદલાવો ન જોઈએ.રૂપાલ। એ જે કહ્યું એનાથી મુદ્દો ભટકાવો ન જ જોઈએ.એમના નિવેદન બાબતે યોગ્ય સમયે નિર્ણય લઈશું પણ હાલ ભાજપ દ્વારા રાજપૂત-પાટીદારો માં ફૂટ પડાવવા માટે આ નક્કી કરેલ કાવતરું હોય તેમ લાગે છે. જેથી કાલથી ચર્ચા બદલાઈ જાય અને પાટીદાર એવા પરેશ ધાનાણી વિરુદ્ધ રોષ ભભુકી ઉઠે
@OfficialAlpesh
અલ્પેશભાઈ તમારા આ વલણથી મને હવે લાગવા માંડ્યું છે કે પટેલ સમાજના નેતાનો જિંદગી માં ક્યારેય ભરોસો જ ન કરાય. લોભ, લાલચ અને સત્તા માટે મૂલ્યો નેવે મૂકી દયો છો.
સમાજ આ દંભ ને જરૂર યાદ રાખશે. પટેલ સમાજના મિત્રોને એક પ્રશ્ન શું આવા લોકો જ પ્રતિનિધિત્વ કરશે?
@Jamawat3
મૃદુ અને મક્કમ સરકારના મોભી એવા માન. મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp
દાહોદ માં ઘટના બાબતે કેમ મૌન રહો છો માઈ બાપ.
અન્ય રાજ્યની આપણી ગુજરાતી ભાષા પણ ન સમજનાર પરિવારની દીકરી માટે સંવેદના દેખાડો તો પણ વાંધો નહિ પરંતુ આપણા ગુજરાતની 6 વર્ષની કુમળી બાળકીના મર્ડર પર આ મૌન કેટલું યોગ્ય?
@VoI_Gujarati
આવા લાગણીહીન વ્યક્તિઓ દ્વારા જ આજે ભાજપ 156 સીટ મેળવી રહી છે.
પોતાના સ્વજન ગુમાવે ને ત્યારે આ લોકોને સમજાય. બાકી અંધ ભક્તિમાં લીન થઈ માનવતા ભૂલી ગયા છે.
@PurohitShivaniS
@UGVCL_official
ખરી વિડંબના આ જ છે કે જ્યારે બેઝિક પાવર લાઈન अंडरग्राउंड નથી કરી શકતા તો એના પર પ્રયાસ થવો જોઈએ નહિ કે સ્માર્ટ મીટર પર.
વાંક આપણો જ છે બેન કે આપણે જ ખોબલે ખોબલે મત આપીએ છીએ.
@BrijeshFaldu1
કેમ માત્ર NOTA જ. સરકારી ખરીદી માં ટેન્ડર માં જ્યારે સિંગલ બિડર ના કિસ્સામાં રી ટેન્ડર થાય તેમ પુનઃ પ્રક્રિયા થાય તેમ ફરી થવું જોઈએ જેથી લોકોના મતદાન નો હક અબાધિત રહે. વિરોધ દર્શાવવા માટે કોઈક તો વિકલ્પ હોવો જોઈએ કે નહીં ? 🧐
@AmbaniKishan11
મુખ્ય કારણ છે TRP.
હવે લોકો કંટાળી ગયા છે. રોજ ક્રિકેટ ક્રિકેટ અને ક્રિકેટ જ.
તમે જોયું હશે કે હવે IPL ટેલિકાસ્ટ ફ્રી થવાનું કારણ એ જ છે કે જેથી Viewership વધે. અને જાહેરાતોની કમાણી વધે એટલે ગ્રાઉન્ડની પિચો બેટ્સમેન તરફી રહે છે. અને લોકો પોતાના નસીબ અજમાવવા ઓનલાઇન જુગાર રમે.
@HitendraYadav_
@laluprasadrjd
Friend even if you say truth, these andhfakts always denied it and says that it cooked up story.
But as you say this is hidden truth of 1975 Emergency, it’s far better than current undeclared Emergency under Modi regime.
@VtvGujarati
આપના આજુબાજુના ક્ષત્રિય રાજપૂત મિત્રને કે વડીલોને એકવાર પૂછી તો જોજો કે આ રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ નું નામ પણ સાંભળ્યું છે. કે જેમના આ ભાઈ પ્રમુખ હોવાને નાતે ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યા છે.
બેબાકળી બનેલી ભાજપ રાજપૂત સમાજમાં મતોનું વિભાજન કરવા માટે આવા લોકોને ઊભા રાખે છે. 🚩
@Joshi1Mitali
@sanghaviharsh
સત્તાધીશોને ડર છે કે આજે કંઈ ન કર્યું તો કાલે બીજા વડોદરાવાસી પણ પોતાની વેદના ઠાલવશે એટલે જ તો વિશ્વામિત્રી નદી પરના દબાણકારોને બદલે સામાન્ય નાગરિકોને હેરાન કરે છે.
Invisible Dictatorship આને જ કહેવાય. અને ભક્તો હજુ સદસ્યતા અભિયાનની જાહેરાત કરવામાંથી ઉંચા નથી આવતા. 🤦♂️
@Janak_Sutariyaa
ચૂંટણી સમયે આ જ બધા પ્રબુદ્ધ પત્રકારો અને મીડિયા ચેનલો સત્તાપક્ષ ને ખુશ રાખવા બધા કિમિયા અપનાવ્યા.
પદ્મિનીબા કદાચ ઓડકાર પણ ખાય તો પણ એમની બાઈટ લેવા તલપાપડ હતા અને પ્રાઈમ ટાઈમમાં ન્યુઝ ચલાવતા હતા.
વાત માત્ર એટલી છે કે હાલ તક જોઈને અમુક પત્રકાર મિત્રોના મનમાં રોષ ભભૂકી ઉઠયો છે.🧐
@Zee24Kalak
@Jayendrasinh21
પસાકાકાના ચહેરાના હાવભાવ ઘણું કહી જાય છે.
નક્કી આમા સત્તાપક્ષની પુછડી દબાઈ છે નહિ તો ભાનુબેન, જયેશ રાદડીયા, ભરત બોઘરા જેવા ચહેરાઓ સાવ ગાયબ જ છે.
અને સૌથી મોટા પાટીલ ભાવ પણ અદૃશ્ય થઈ ગયા છે.
શું કટકી કમલમ સુધી પહોંચી હતી એટલે બહાર આવતા શરમ આવે છે કે કઈ બીજું જ છે? 🧐🤔🤨
@IshBhatt197
@devanshijoshi71
@Gopal_Italia
આવા હિચકારી કૃત્ય માટે ધર્મ, જાતિ, લિંગ કે પ્રદેશ(મૂળ ક્યાંનો છે) એ જોવાનું ન હોય
કાયદા એટલા કડક હોવા જોઈએ કે આરોપીઓને ડર લાગવો જોઈએ. મનમાં આવા દુષ્કૃત્ય કરવા સામે ખોફ હોવો જોઈએ. જે સાવ નથી
બાકી જો ઠેકેદારી લેવી હોય ને તો વિધાનસભામાં પ્રશ્ન પુછાવી લેજો કે👇આ બધા કયા ધર્મના હતા?
@iDixitThakrar
विनाशकाले विपरीत बुद्धि। કેમ ટિકિટ આપી ત્યારે મોદીજી નો ચહેરો ન યાદ આવ્યો. હવે મગરના આંસુઓની જેમ નાહકની વિનંતીઓથી કોઈ ફર્ક નહિ પડે. જે નુકસાન થયું છે એના માટે એકમાત્ર આપની મહત્વાકાંક્ષા જવાબદાર છે. આવું લોકો નહિ ભાજપના યુવા કાર્યકરો જ કહે છે.
@devanshijoshi71
2027 માં હાર-જીતની અટકળો વિશે અત્યારથી કહેવું થોડું વહેલું ગણી શકાય પરંતુ મજબૂત વિપક્ષ બનવાના અને સત્તાધારી પક્ષને અરીસો દેખાડવામાં વિપક્ષ ધીરે ધીરે યોગ્ય દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે એવું પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે. જેની લોકશાહીમા હાલના સમયમાં તાતી જરૂર છે.
@devanshijoshi71
મુલાકાતીઓ આવી,પી અને નીકળી જશે. પછી આવા જ (તથ્ય પટેલ જેવા) લોકો રોડ પર અકસ્માતોની હારમાળા સર્જશે. પછી સરકાર અને સિસ્ટમ કઈ કલમો દ્વારા આવા ગુનાઓને સોલ્વ કરશે એ તો સરકાર અને આબકારી ખાતું જ જાણે. 😱🤷
@deepakrajani123
૬) અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગકાંડ
કડક આદેશ આપવામાં આવ્યા
૭) ભાવનગર રંઘોળા અકસ્માત દુર્ઘટના
કડક આદેશ આપવામાં આવ્યા
૮) રાજકોટ ગેમઝોન દુર્ઘટના
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.
બસ આ જ ચાલશે. જો આંખ નહિ ઉઘાડો તો.
@PRupala
विनाशकाले विपरीत बुद्धि। કેમ પક્ષ દ્વારા ટિકિટ આપી ત્યારે મોદીજીનો ચહેરો યાદ ન આવ્યો? હવે મગરના આંસુઓની જેમ નાહકની વિનંતીઓથી કોઈ ફર્ક નહિ પડે. જે નુકસાન થયું છે એના માટે એકમાત્ર આપની મહત્વાકાંક્ષા જવાબદાર છે. આવું લોકો નહિ ભાજપના યુવા કાર્યકરો અને પાયાના કાર્યકરો જ કહે છે.
@hdraval93
સરકારી શિક્ષણ અમુક અંશે સુધર્યું છે એમાં ના નહિ પરંતુ આ ઘરવાપસી બાબતે શિક્ષણ ના સ્તર કરતા મોંઘવારીએ વધારે ભાગ ભજવ્યો છે એ બાબતે કોઈ શંકા ન હોવી જોઈએ.
બાકી ફી ઘટાડા બાબતે હાલ જે તુત ચાલ્યું છે એ કેટલું અસરકારક રહ્યું છે એનાથી આપ પરિચિત હશો જ.
@dipen_1704
અયોધ્યાની સીટ ઉપર હારી જવાથી અયોધ્યાનો બાયકોટ કરવાવાળી અંધ પ્રજા ને
એક વાર ચાઈના થી આવતી બધી વસ્તુ નો 100 એ 100% બાયકોટ કરવો જોઇએ 😅
એટલે ઓકાત ખબર પડી જશે 😂
@BJP4Gujarat
ભાજપ દ્વારા જે તર્ક આપ્યું કે ત્યાં અનુભવ હોય તેવા કર્મચારીઓને જ બોલાવ્યા હતા અને નોકરિયાત જ હોય એવું માનવું જરાપણ તર્કસંગત નથી.
અલગ-અલગ વિડિયો એંગલ થી જોશો તો ભરતી માટે આવેલા ઉમેદવારો તમને કોઈપણ રીતે 4,6 કે 10 વર્ષનો અનુભવ હોય એવું લાગે છે? ભાજપ સાવ તર્કહીન વાત કરી છે.
@deepakrajani123
ભાજપ સરકારના ખાસ વ્યક્તિ છો એટલે જ તો તમને બધી વિગતો અગાઉથી જ ખબર પડે છે.
હવે આપનો સત્તાપક્ષ તરફનો ઝુકાવ જાહેર થઈ ગયો છે એટલે થોડા સમય નાટક કરશે.
પછી ફરી પાછા એ નું એ જ થશે.
@Zee24Kalak
@JayrajKuvar
મોટું મન રાખીને ટિકિટ બદલી નાખી હોત તો આ પ્રશ્ન જ ન ઊભો થાત. એક વ્યક્તિની મહત્વાકાંક્ષા તમારા ભાજપને એક સમાજ કરતા મોટી આંકી એ જ ભૂલ છે.
બાકી 18 એ 18 વરણ છેલ્લા 10 વર્ષમાં ભાજપના ભ્રષ્ટાચાર, બેરોજગારી, ગરીબી, પેપર લીક, મોંઘુ શિક્ષણ જેવા મુદ્દાઓને અવગણી એટલે નારાજ છે
@Krishna760046
વાહ ક્રિષ્નાબેન 👏
ખરા અર્થમાં નીડર પત્રકારને શોભે એમ આપે સત્તાધારી પક્ષને પ્રશ્નો પૂછયા છે.
રહી વાત વોશિંગ પાવડર, કોર્ટ કેસોની, એ તો જ્યારે આ ભ્રષ્ટ નેતાઓ થોડા આઘા-પાછા થાય ત્યારે ફાઈલ ખોલવા માટે pending રખાયા છે.આ ભાજપની Long term strategy છે.પછી તર્ક આપે કેસ ક્યાં બંધ કર્યા?
@Bhupendrapbjp
અરે ભાઈ એ તો વિચારો કે સમગ્ર ગુજરાતમાં કેટલા કિમી ગ્રામ્ય વિસ્તારનો રોડ હયાત છે અને એની સામે માત્ર 1020.15 કિમી રોડ માત્ર માં કામ થશે.
શું મજાક ચાલી રહી છે.🤦♂️
@nidhirpatel6
ખાડાઓનું રાષ્ટ્રીય પાટનગર જાહેર કરી દેવું જોઈએ હવે તો ગુજરાતને
કરમની કઠણાઈ એ છેકે નબળા રોડ બાબતે વધુ ગ્રાન્ટ તો ફાળવાઇ છે પરંતુ માત્ર ભારે વરસાદના હવાલો આપવાને બદલે ભ્રષ્ટાચારના કારણે કેટલા રોડ તૂટી ગયા છે એ બાબતે સરકાર શા માટે તપાસ કરાવતા નથી?
શું આ બધી 3 વર્ષની સિદ્ધિઓ ગણવી?
@Hasmukhpatelips
તો ખરેખર કેટલો ડેટા/ફાઈલો/કાગળો/માહિતી બડી ગઈ છે તે બાબતે સબંધિત કચેરી દ્વારા જ મીડિયા ને સ્પસ્ત્તા કરવામાં આવે તો આ પ્રશ્ન જ ન રહે ને.
@dmpatel1961
દર વખતે કહે આમા રાજનીતિ ન હોય પણ આ વખતે કરવી પડશે જ. બાકી આમની આંખ નહિ ઊઘડે
પહેલા સુરત, મોરબી, વડોદરા અને આજે રાજકોટ.
ગુજરાતના લોકો જ અંધ છે જેમણે આ વખતે 156 આ બધું કરવા જ આપ્યા છે. આજે કોઈ બીજા નો સ્વજન ગુમાવેલ છે કાલે તમારો કોઈ પણ ગુમાવશે. લોકો જાગશે અને પ્રશ્ન પૂછશે તો થાય
@i_m_prapti
@Zee24Kalak
ખરેખર હો પ્રાપ્તિ બેન આજે તો હદ જ કરી નાખી.
સાવ આવું બુદ્ધિ નું પ્રદર્શન?🤷♂️🤦♂️
એક શિક્ષિત વ્યક્તિ થઈ 🤫ને આપ એટલું પણ ન સમજી શકો કે ગુજરાતમાં આજે પણ ઘણી મહિલાઓ બેરોજગાર છે. એમાંથી કોઈ ગર્ભવતી મહિલા પણ હોય શકે અને વર્ષોની મહેનત બાદ પણ તક ન મળે, તો શું વિરોધ પણ ન કરી શકે? વાહ 👏
@deepakrajani123
હવે એક પક્ષ સુરતમાં રહેતા પાટીદાર અને અન્યોને પોતાના ખર્ચે સૌરાષ્ટ્ર માં લોકોને મતદાન તારીખ 7/5/2024 ના રોજ મોકલશે. અને ગ્રામ્ય અભણ મતદારોના મત ખરીદશે.
@jpsin1
@dhruv_rathee
अबे घोचू भारत के बारे में बोल ना।
दूसरे देशों से हमें क्या लेना देना?
दूसरे देशों के लोगो उनके लिए बोलेंगे। आप दिल्ली, राजकोट, जबलपुर, अयोध्या उसके बारे में बोलिए।
हमे भारत देश को जवाबदे�� बनना है , ना कि जर्मनी को।
वरना जर्मनी की नागरिकता लेलो।
@RajeevGuptaCA
@news24tvchannel
@narendramodi
वो बीजेपी, आरएसएस, और मोगली जी को बोल रहा है, न की हिंदू समाज को , फालतू बात का बतंगड़ बना कर, जनता के दिमाग में हिंदू मुस्लिम मत करवाओ,
सुधर जाओ
तुम सभी के गुर्दे लाल कर दिए भाई ने,
बोलो जय जय श्रीराम 🚩
@Zee24Kalak
કોઈ એક પક્ષને સારું લગાડવા અને સમાજમાં ખોટો સંદેશો મોકલવા જુઠ્ઠાણું ન ફેલાવો
તમારી ચેનલના કમલમ ખાતે ગયેલા મિત્રોને પૂછજો કે ત્યાં 200 થી વધુ લોકો નહોતા આવ્યા. અને તે પણ રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ના ક્યારેય ન સાંભળેલા ક્ષત્રિય સંગઠન સાથે સંકળાયેલા. જમીની સ્તર ચકાસો 1/2
@devanshijoshi71
@collectorsurat
હવે એક પક્ષ સુરતમાં રહેતા પાટીદાર અને અન્યોને પોતાના ખર્ચે સૌરાષ્ટ્ર માં લોકોને મતદાન તારીખ 7/5/2024 ના રોજ મોકલશે. અને ગ્રામ્ય અભણ મતદારોના મત ખરીદશે.
@deepakrajani123
ખૂબ જ મુદ્દાની વાત કહી
પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ શા માટે ચૂંટણી સમયે સત્તાપક્ષ ના વખાણ કરતાPaid Promotion ને prime time પર જ કેમ દેખાડી સત્તા તરફી વાતાવરણ ઊભો કરવાનો પ્રયાસ કરો છો.
માન્યું કે તમારે પણ ચેન�� ચલાવવી હોય પરંતુ તે સમયે સામાન્ય પ્રજાને સ્પર્શતા મુદ્દા ગાયબ હોય છે.
@nidhirpatel6
@sanghaviharsh
બધા ખાલી વસૂલીભાઈ બનીને લોકોના ખિસ્સા ખાલી કરવા બેઠા છે.
જે પ્રમાણે ગુજરાતમાં વર્ષવાર ટોલ અને નવા વાહનો પરનો રોડ ટેક્સ લેવામાં આવે છે. તે મુજબ કવોલિટી રોડ બનતા જ નથી.
આમાં પછી ગમે તેટલી ફરિયાદ કરો, કોઈ ઉકેલ આવતો જ નથી.
@gujratsamachar
ધારાસભ્યો દ્વારા કહેવાયેલા ખોટા કામ નથી થતા એમ લખો. કામ થાય પરંતુ ધારાસભ્ય કહે તેમ થાય જરૂરી નથી
સરકારી અધિકારીઓ પ્રજાને જવાબ દેવા બંધાયેલા છે માત્ર ધારાસભ્યોને નહિ
આવા લોકો પહેલા ખોટું કરાવે અને પછી હરણી કાંડ, મોરબી બ્રિજકાંડ, રાજકોટ TRP અગ્નિકાંડ ઘટના અને બને સરકારી બાબુ ફસાય
@jpsin1
એ અમેરિકા વાસીઓ છે તમારા જેવા અંધ ભક્તો નહિ .🤦♂️
ટ્વીટર એપ દ્વારા અપાયેલ Translation ફીચરનો ઉપયોગ કરી લેશે.
તમે રાજ્યમાં રહેલા ભ્રષ્ટાચાર કઈ ભાષામાં સમજશો એ કહો ને પહેલા.
@YAJadeja
હવે એક પક્ષ સુરતમાં રહેતા પાટીદાર અને અન્યોને પોતાના ખર્ચે સૌરાષ્ટ્ર માં લોકોને મતદાન તારીખ 7/5/2024 ના રોજ મોકલશે. અને ગ્રામ્ય અભણ મતદારોના મત ખરીદશે.
@nidhirpatel6
ગુનેગારોને ધર્મ જાતિને સાઈડમાં મૂકી ને સજા દયો.
હેતુ ગુનો બનતો અટકાવવાનો હોવો જોઈએ
બાકી છેલ્લા ૩ વર્ષમાં કેટલા બકાત્કારીઓના ઘર પર બુલડોઝર ફેરવ્યા?
વાત એવો ખોફ ઉભો કરવાની છે કે કોઈ પણ વ્યક્તિ આવા ગુનો કરતા પહેલા કરોડ વાર વિચાર કરે. પણ કરુણતા એ છે કે સજા આપવામાં પણ રાજકારણ કરે🤦♂️
@UtkarshSingh_
रीवाबा जाडेजा - "सांसद पूनम मैडम ने जूते पहनकर दी शहीदों को श्रद्धांजलि, मैंने जूते उतारे फिर उन्होंने जोर से कहा कि पीएम-राष्ट्रपति जूते नहीं उतारते लेकिन कुछ नासमझ लोग ओवरस्मार्ट हैं, तब मुझे बात करनी पड़ी."
@Gopal_Italia
@DixitGujarat
@Zee24Kalak
ખૂબ જ ઉમદા નિર્ણય
અમેરિકાની જેમ ભારતમાં, એમાં પણ ખાસ ગુજરાતમાં વિવિધ પક્ષોના નેતાઓ દ્વારા માત્ર આક્ષેપોને બદલે આ રીતે ચર્ચા કરી નવો ચીલો ચિતરવા બાબતે થયેલ પ્રયત્ન લોકશાહી માટે એક ભગીરથ પ્રયાસ રહેશે
આશા છે અન્ય રાજ્યોના યુવા નેતાઓ પણ આક્ષેપબાજી કરવાને બદલે મુદ્દાની રાજનીતિ કરે👏