મુંબઇની તાજ હોટલમાં રોકાયેલી એક મહિલાએ ગેટ પર આરામ ફરમાવાતા એક રખડતા શ્વાનનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણે કહ્યું છે કે, ‘ફાઈવ સ્ટાર હોટલમાં આ કૂતરા વિશે સવાલ કરતા તાજના સ્ટાફે જણાવ્યું હતું કે આ કૂતરો જન્મથી આ હોટલનો ભાગ રહ્યો છે. તેથી રતન તાતાએ સ્પષ્ટ શબ્દોમાં
Gujarat News: ભારતના મોટા ભાગના શહેરો ખોટી દિશામાં શહેરીકરણના કારણે અત્યંત ગરમી, ટ્રાફિક જામ, પાર્કિંગના પ્રશ્નો, ભૂગર્ભ જળમાં ઘટાડો અને પ્રદૂષણ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય વન વિભાગની પણ એક એવી બેદરકારી સામે આવી છે, જે દિશામાં 18 વર્ષથી કોઈ કામ થયું
Rajkot Fire Tragedy: રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકારની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહે કહ્યું હતું, કે 'મેં મારા દેશમાં એવી સરકાર જોઈ છે જેમાં ટ્રેનની દુર્ઘટના થાય તો રેલ મંત્રી રાજીનામું આપે, વિમાનની દુર્ઘટના થાય તો ઉડ્ડયન મંત્રી રાજીનામું
Kangana Ranaut થપ્પડ વિવાદમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. સંગીતકાર વિશાલ દદલાનીએ કહ્યું છે કે જો CISF મહિલા જવાન કુલવિંદર કૌર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તે પોતે તેને નોકરીની ખાતરી આપશે. કુલવિંદર કૌર પર ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ
Duplicate Toll Plaza : અત્યાર સુધી કોઈનું ધ્યાન ના ગયું?
દોઢ વર્ષથી ચાલતું હતું નકલી ટોલનાકું
ગુજરાતમાં અવારનવાર નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મી, નકલી ખાણી-પીણીની વસ્તુઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ ચૂકી છે. ત્યારે હવે ગુજરાતના મોરબીમાં નકલી ટોલનાકું ઝડપાતા હડકંપ મચ્યો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં તેમના પર વડાપ્રધાન પદની ગરિમા ઓછી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક પત્રમાં કહ્યું છે કે ઈતિહાસમાં કોઈ વડાપ્રધાને સમાજના કોઈ એક વિશેષ વર્ગ કે વિપક્ષ પર આટલા ઘૃણિત, અસંસદીય શબ્દો નથી કહ્યા. પીએમ મોદીએ ચૂંટણીના ભાષણોમાં નફરત
RIP Ratnabhai Thummar MLA : જૂનાગઢ: સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમ્મરનું 103 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વર્ષ 1975થી 1980 સુધી મેંદરડા માળીયા હાટીના વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. નોંધનીય છે કે તેઓ ધારાસભ્ય હતા ત્યારે ક્યારેય પગાર લીધો નહોતો, જીવનભર કોઈ જ પેન્શન કે
Rajkot Game Zone Tragedy: રાજકોટ અગ્નિકાંડમાં 32 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે પરિવારના પાંચ સભ્યોને ગુમાવનાર વ્યક્તિએ કહ્યું હતું, કે 'મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી, દોષિતોને ફાંસીની સજા થવી જોઈએ. કોઈ વકીલે તેમનો કેસ લડવો જોઈએ નહીં. જો આ લોકો જામીન પર છૂટી ગયા તો હું
Rajkotના ટી. આર. પી. ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જાહેરાત કરી હતી કે મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં.
Shreyas Talpade : બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેએ પોતાના હાર્ટઍટેક અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે વેક્સિન લીધા પછી તેમને પણ ખૂબ થાકનો અનુભવ થતો હતો. અને એટલે તેઓ ઈચ્છે છે કે વેક્સિન પર રિસર્ચ થવી જોઈએ. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, કે 'એ વાતને નકારી શકાય
Uday Krishna Reddy : નામ છે ઉદય ક્રિશ્ના રેડ્ડી. આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લાના રહેવાસી. 2018માં હતા કોન્સ્ટેબલ. ત્યારે બન્યું એવું કે, એક સર્કલ ઓફિસરે અંગત અદાવત રાખી 60 લોકોની વચ્ચે તેનું અપમાન કર્યું. હૃદય છિન્નભિન્ન થઈ ગયું ને રાજીનામું આપી દીધું. પછી તો મહેનત શરૂ કરીને
Kutchi Dates: કચ્છની ખાસિયત બની ગયેલી કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. ગુજરાતમાં કેસર કેરી પછી કચ્છી ખારેક બીજુ ફળ છે જેને કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઈન એન્ડ ટ્રેડમાર્ક અંતર્ગત જીઓગ્રોફિકલ ઈન્ડેક્સ ટેગ આપવામાં આવ્યો છે. કચ્છના ખેડૂતોની આ એક મોટી વૈશ્વિક ઉપલબ્ધિ છે. કંટ્રોલર
Indian Economist Sanjeev Sanyal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર અને અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે આપેલા ઉપરોક્ત નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે. તેમનું કહેવું છે કે, 'દેશમાં ઘણાં યુવાનો UPSCની તૈયારી કરવા પાછળ સમય બગાડે છે. હું એમ નથી કહેતો કે આ ખરાબ બાબત છે પરંતુ લાખો
Paresh Dhanani Rajkot: રાજકોટમાં પ્રચાર દરમિયાન ક્ષત્રિયાણીએ હાથ પર રક્ષાસૂત્ર બાંધતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી થયા ભાવુક. તેમણે કહ્યું હતું, કે 'સત્તાના સ્વાર્થ માટે અહંકારીઓ દેશની શક્તિસ્વરૂપ દીકરીઓના દામનને ડાઘ લગાડી રહ્યા છે. ખૂબ આશા અપેક્ષા સાથે દીકરીઓ એક કાર્યકર્તાને
પ્રોજેક્ટ ટાઈગરના એક કાર્યક્રમ માટે કર્ણાટકના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે મૈસૂરની એક હોટેલમાં રોકાયા હતા. જોકે હવે હોટેલનો દાવો છે કે હજુ સુધી બિલના 80 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી. વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે કહ્યું છે કે અમે આ બિલની ચૂકવણી કરીશું. રાજ્ય
યુપીના સીતાપુરમાં 'એક પેડ માં કે નામ' કાર્યક્રમમાં મોટા વૃક્ષો માટે નાના ખાડા જોઈ અધિકારીઓ પર ભડક્યા રાજ્યપાલ આનંદીબેન પટેલ, કહ્યું- 'આના કરતા ન આવી હોત તો સારું હતું'
#anandibenpatel
#uttarpradesh
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું હતું, કે 'કોર્ટને ન્યાયનું મંદિર ના ગણવી જોઈએ, કેમ કે જો એમ કરવામાં આવશે તો જજો પોતાને ભગવાન માણવા લાગશે. જજની સરખામણી ભગવાન સાથે કરવી ખતરનાક છે. જજોનું કામ લોકોની સેવા કરવાનું છે.'
#ChiefJusticeDYChandrachud
#CourtOfJustice
#judge
Ayodhya Ram Mandir Update: પ્રભુ શ્રી રામની મૂર્તિ બનાવનારા શિલ્પકાર અરુણ યોગીરાજ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં પહોંચી ગયા છે. અયોધ્યા પહોંચતા જ તેમણે કહ્યું કે ‘હું આ દુનિયાનો સૌથી ભાગ્યશાળી માણસ છું. મારા પર પ્રભુ શ્રી રામ અને મારા પૂર્વજોના આશીર્વાદ છે.’
#ArunYogiraj
Parshottam Rupala Controversy: ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના અગ્રણી પી.ટી. જાડેજાએ કહ્યું હતું, 'હું રૂપાલાનો આભાર માનું છું કે આજે તેમના કારણે પાટીદારો અને ક્ષત્રિયો એક થયા. હવે પાટીદારો અમારી સાથે જ
Australian Cricketer David Warner: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરે ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ ભારતમાં જ રહેવા માંગે છે. વધુમાં વોર્નરે કહ્યું કે, અહીંની લાઈફસ્ટાઈલ ખુબ જ સારી છે, અહીંના લોકો હર્ષોલ્લાસથી
GenibenThakor : લોકસભા ચૂંટણીને લઈને આજે ગુજરાતની અનેક બેઠકો પર ઉમેદવારો ફૉર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાષણ આપતાં આપતાં રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું, કે 'હું જ્યારે જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો મને હાર
કચ્છના મુન્દ્રા તાલુકાની નવી પાળ ગામની ગોચરની કિંમતી જમીન ગુજરાત સરકારે અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે આપી હતી. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં કોર્ટે કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને પ્રણવ ત્રિવેદીની બેન્ચે કચ્છ
આંધ્ર પ્રદેશના ડેપ્યુટી CM પવન કલ્યાણે કોઈ પણ વેતન કે ભથ્થાં લેવાનો ઈનકાર કર્યો છે. નોંધીય છે કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર પવન કલ્યાણે જનસેના નામના રાજકીય પક્ષનું ગઠન કર્યું હતું. આંધ્ર પ્રદેશમાં TDP અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી. પવન કલ્યાણ પાસે 164.53 રૂપિયાની
Government Employee: કેન્દ્રીય કર્મચારીઓએ હવે ઓફિસે સમયસર પહોંચવું પડશે. જો કોઈ પણ કર્મચારી કે અધિકારી મોડા આવશે અન�� વહેલા નીકળી જશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી થશે. સરકારી ઓફિસે તેમણે મોડામાં મોડી 9.15 વાગ્યા સુધીમાં હાજરી નોંધવવની પડશે. જો તેઓ ત્યાં સુધી ઓફિસે નહીં પહોંચે તો
Ayodhya Ram Mandir Updates: ગુજરાતના હિરા વેપારીએ રામ મંદિર માટે કર્યું 5 મણ સોનાનું દાન
અયોધ્યાના નવા રામ મંદિર માટે લોકો પોતપોતાના ગજા પ્રમાણે દાન આપી રહ્યાં છે પરંતુ આ બધામાં ખરા દાનવીર તો ગુજરાતીઓ નીકળ્યાં છે. ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડોનુ��� દાન આપ્યું છે. સુરતના સૌથી મોટા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભાજપ કાર્યકર્તાઓને કોંગ્રેસ જેવી ભૂલો ન કરવા ટકોર કરી હતી. તેમણે શુક્રવારે એક કાર્યક્રમ કહ્યું હતું, કે- ભાજપ એક અલગ પ્રકારનો પક્ષ છે. જે વારંવાર મતદાતાઓનો વિશ્વાસ જીતે છે. જો આપણે પણ કોંગ્રેસ જેવી ભૂલો કરીશું તો આપણી સરકાર આવવાનો કોઈ અર્થ નહીં રહે.
'પહેલ કરી જ છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો, લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતા સારો દારૂ મળે તો સારું'
Gandhinagarના Gift Cityમાં દારૂની છૂટના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પહેલ કરી છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો. માત્ર
Rahul Gandhi statement on BSE: ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ભાજપનાં સ્પષ્ટ બહુમતી સાથે 400 પારનાં દાવાનું સુરસુરિયું થઈ ગયું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિવિધ પ્રસંગે સ્ટોક માર્કેટને લઈને ટિપ્પણી
Nitin Jani Marriage: ખજૂરભાઈના નામથી ઓળખાતા નીતિન જાની લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. હાલમાં જ નીતિન જાની અને મીનાક્ષી દવેના લગ્ન થયા છે. જેની તસવીર નીતિનભાઇએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પહેલા લોકોના હાસ્યનું મનોરંજન બનેલા નીતિન જાનીએ હવે પોતાના સેવા કાર્યોથી લોકપ્રિયતા મેળવી
તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31 હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રી મંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં આ વખતે ક્લીન સ્વીપ કર્યું નહીં. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે આ મુદ્દે કહ્યું હતું, કે 'આ વખતે ભાજપે એક કરોડથી વધુની લીડ મેળવી છતાં ૩૦ હજાર મત માટે એક સીટ હાર્યા. દુઃખ તો ઘણું થયું છે. કેમ કે, અધ્યક્ષ તરીકે જશ મને મળતો
Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગુજરાતની તમામ બેઠકો પર માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. જોકે મતદાનના આંકડા સામે આવ્યા બાદ આ આખા પ્લાનિંગનું સુરસુરિયું થયું હોય તેવું ચિત્ર ઉભર્યું છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું. અંદાજે બે કરોડ
Kutch-Bhuj: ગુજરાત માટે ગૌરવની ક્ષણમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. ધ યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) દ્વારા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભુજના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલને વિશ્વના 7 સુંદર
Bhupesh Baghel Statement: દેશમાં નવી સરકાર રચવાની કવાયત તેજ બની રહી છે. નરેન્દ્ર મોદી 9મી જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવાના છે. ત્યારે NDA અને INDIA બ્લોકની બેઠકોના દોર ચાલી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે X પર પોસ્ટ
Rajkot Fire tragedy: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં એક પછી એક કૌભાંડ ખુલતા જાય છે. આ ગેમ ઝોનને લાયસન્સ આપતી ફાઇલ જ ગૂમ કરી દેવાઈ હોવાથી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને આ ફાઈલ મળી શકી નથી, તેમ છતાં હજી શોધખોળ ચાલી રહી છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના અગ્નિકાંડમાં
Budget 2024: કેન્દ્ર સરકારે રજૂ કરેલ બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. એવામાં આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ કહ્યું છે, કે 'જે રાજ્ય વેન્ટિલેટર પર હતું તેને બજેટ દ્વારા ઑક્સીજન આપવાનું કામ કરવામાં આવ્યું છે. આ તો હજુ શરૂઆત છે. હજુ તો ઘણા કામ
Maharashtraના નાસિકમાં 14 ફેબ્રુઆરી 2024ના રોજ બ્લુ બ્રિગેડ રનિંગ ક્લબ ઈન્ડિયા દ્વારા આયોજિત 300 કિલોમીટરની રેસ યોજાઈ હતી. સુરતના 48 વર્ષીય ખ્યાતિ પટેલે આ રેસ 76 કલાકમાં પૂરી કરી હતી. આ પહેલા કોઈ ગુજરાતી મહિલા આવી સિદ્ધિ નોંધાવી શકી નથી. આ અલ્ટ્રા મેરેથોનમાં ભારત સહિત 10 દેશના
રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતું. આ વાત ફરી એકવાર સાબિત થઈ ગઈ છે. વાત એમ છે કે, ક્રિકેટર યુસુફ પઠાણ મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટાઈને સાંસદ બની ગયા છે. આ સાથે જ તેઓ ભાજપના દુશ્મન થઈ ગયા છે. વડોદરાના તાંદળજામાં મ્યુનિસિપાલિટીના પ્લોટ પર યુસુફ
Supreme Court Talk About Private Hospitals: સરકાર પાસેથી સબસિડી પર જમીનો લઈને બનાવાતી પ્રાઈવેટ હોસ્પિટલો વિશે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સબસિડી પર જમીન લઈને હોસ્પિટલો તો બનાવી લેવાય છે, પરંતુ ગરીબો માટે 25% બેડ રિઝર્વ રાખવાના વચનનો અમલ નથી થતો.
CJI Dhananjaya Yeshwant Chandrachud: પોતાના દેશ માટે પાંચ વર્ષમાં પાંચ મિનિટ ફાળવો અને મારો મત, મારો અવાજ એવા એક ગર્વ સાથે મતદાન કરો. નાગરિકના સૌથી મહત્ત્વપૂર્ણ કર્તવ્યોમાંનું એક કર્તવ્ય છે પોતાનો મત આપવો: ડી.વાય. ચંદ્રચૂડ (સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ)
જાણીતી ભોજપુરી ગાયિકા નેહાસિંહ રાઠોડે ફરી ક્રિકેટ ફેન્સ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું, કે 'સાંભળો બેરોજગારો, ક્યાં સુધી આવા વિજય જુલૂસમાં સામેલ થઈને પોતાની પરિસ્થિતિથી મોઢું છુપાવશો. પોતાના રોજગાર અને નોકરી માટે સંઘર્ષ કરો, પોતે વિજેતા બનો.'
#SingerNehasingh
PM મોદીએ દિલ્હીમાં વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓ સાથે કરેલી વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમણે અક્ષર પટેલ સાથે વાતચીત દરમિયાન ક્રિકેટરના બાળપણના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે, 'અક્ષર જ્યારે સ્કૂલમાં રમતો હતો ત્યારે મને એને ઈનામ આપવાની તક મળી હતી.' આ ઉપરાંત
Lok Sabha Election 2024: • લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશમાં રામ મંદિર નિર્માણ બાદ પણ ભાજપને માત્ર 33 બેઠકો મળી છે. ગત ચૂંટણીમાં 62 બેઠકો જીતનાર ભાજપને સૌથી મોટું નુકસાન યુપીમાં જ થયું છે. રાજકીય જાણકારો માને છે કે ભારતીય જનતા પાર્ટીને આંતરિક રાજકારણ નડ્યું છે.
લોકસભામાં ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીનો અમેઠી બેઠક પરથી પરાજય થયો હતો. જે બાદ સોશિયલ મીડિયામાં સતત સ્મૃતિ ઈરાનીની ટ્રોલિંગ થઈ રહી છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લોકોને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અપમાનજનક શબ્દપ્રયોગ ન કરવાની સલાહ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું, કે
Gujarat Government: આમ જનતાનો ઠીક પણ ભાજપના ધારાસભ્યો જ ભાજપ સરકારથી ખુશ નથી. ભાજપના ધારાસભ્યો જ હવે જાહેરમાં ભડાશ કાઢી રહ્યાં છે કે, અમારી સરકાર છતાંય અમારા જ કામો થતાં નથી. સરકારી બાબુઓને પ્રજાલક્ષી કામો કરવામાં રસ રહ્યો નથી. અમદાવાદ ખાતે સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ
Afghanistan Cricket Team: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે t20 ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કર્યો છે. આ અગાઉ વન-ડે વર્લ્ડકપમાં પણ આ ટીમ ખૂબ સારી રમત રમી હતી. વન-ડે વર્લ્ડકપના થોડા દિવસ અગાઉ ટીમે પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાની મેન્ટર તરીકે નિમણૂક કરી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ
Kangana Ranaut: ગઈકાલે ચંડીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા કંગના રનૌતને મારવામાં આવેલ ઝાપટ બાદ ઘણો વિવાદ સર્જાયો છે. જેની પર હવે ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ મૌન તોડતા કહ્યું કે, જયારે મહિલા ખેડૂતો વિશે અભદ્ર ભાષા બોલાઈ રહી હતી ત્યારે ક્યાં હતા નૈતિકતાની શિખામણ આપનાર લોકો?
Italy PM Giorgia Meloni: 27 દેશોના યુરોપિયન યુનિયન (EU)ની ચૂંટણીમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આ વખતે ચૂંટણીમાં ઘણા દેશોના દક્ષિણપંથી પક્ષોને જીત મળી છે. ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીનો પક્ષ બ્રધર્સ ઓફ ઈટાલી સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે, નોંધનીય છે કે મેલોની પણ કટ્ટર
પૂર્વ સ્ટાર ક્રિકેટ ડ્વેન બ્રાવોએ અફઘાનિસ્તાનની ટીમને વાયદો કર્યો છે કે જો તમે વર્લ્ડકપ જીતીને આવશો તો હું ચેમ્પિયન ગીતનું રિમેક બનાવીશ. 'અફઘાન ચેમ્પિયન, રાશિદ ઈઝ ધ ચેમ્પિયન, નબી ઈઝ ધ ચેમ્પિયન, નૂર ઈઝ ધ ચેમ્પિયન'
#T20WorldCup
#AfghanistanCricket
#DwayneBravo
#ChampionSong
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે કાવડ યાત્રાના રૂટમાં આવતી તમામ ખાણીપીણીની દુકાનોના માલિકોને નેમપ્લેટ લગાવવાનો આદેશ કર્યો છે. એવામાં હવે ભાજપના સહયોગી દળો જ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ચિરાગ પાસવાને કહ્યું હતું, કે 'હું આ નિર્ણયનું સમર્થન નથી કરતો. સમાજમાં માત્ર બે જ વર્ગ છે, અમીર
મધ્યપ્રદેશના જબલપુરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જબલપૂરના સિહોરાના ધારાસભ્ય સંતોષ બરકડેએ લોન લઈને 50 લાખની જમીન ખરીદી અને આ જમીન હોસ્પિટલ માટે દાનમાં આપી દીધી હતી. તેમણે કહ્યું કે, 'મને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સરકાર પાસેથી ભંડોળ મળ્યું છે, પરંતુ હોસ્પિટલ બનાવવા માટે
ટી 20 વર્લ્ડકપમાં જીત બાદ ભારતના કરોડો ફેન્સ ખુશ છે. જીત બાદ તરત જ અનેક શહેરોમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. જોકે આ જશ્ન પર ભોજપુરી સિંગર નેહા સિંહ રાઠોર ભડકી ઉઠી છે. નેહાએ ભડાશ કાઢતાં કહ્યું હતું, કે '32 વર્ષની ઉંમરે પિતાના પૈસે ખરીદેલ
Ahmedabad Riverfront: એક કહેવત છે કે, ‘ઉંઘ ન જોવે ઓટલો, ભૂખ ન જોવે રોટલો' આ બાબતમાં ઉંઘ-ભૂખ સાથે જ્ઞાનને પણ સામેલ કરી શકાય. જેને જ્ઞાન મેળવવું જ છે તે બળબળતા તાપની પણ પરવા કરતા નથી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે ધોરણ-1થી ધોરણ- 9ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાના પ્રારંભનું