ભારે વરસાદના લીધે શહેરના સરથાણા ખાતે આવેલ આદર્શ નિવાસી આશ્રમ શાળામાં પાણી ભરાતા મામ.શ્રી પુણા દ્વારા ૩૮ છોકરા, ૫૭ છોકરીઓ, ૧૬ અન્ય સ્ટાફ એમ કુલ ૧૧૧ વ્યક્તિઓને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતરિત કરી જેઓની રહેવા-જમવાની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડી.
@CMOGuj
@InfoGujarat
@Surat_info