આજ રોજ ગુજરાત વિધાનસભા માં ધારાસભ્ય તરીકે ઇશ્વર ને સાક્ષી રાખી ને મેં શપથ લીધા. આ તકે તમામ જનતા ને ખાતરી આપું છું કે હું પૂરી શ્રદ્ધાં અને નિષ્ઠા થી મારી જવાબદારી નિભાવીશ અને લોકહીત માટે સતત કાર્યરત્ત રહીશ.
જય હિન્દ🙏
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને
@YAJadeja
સાથે ઉભા રહો.
#I_Support_Yuvrajsinh
ગુજરાત ની યુવા પેઢી ને માયકાંગલી સમજતા હોય તો એ આ સરકાર ની સૌથી મોટી ભૂલ છે. આવનાર સમય માં એકજુથ થઈને ન્યાય માટે લડશું અને જીતશું.
#I_Support_Yuvrajsinh
મારા મિત્ર, આમ આદમી પાર્ટીના યુવા અને ક્રાંતિકારી નેતા યુવરાજસિંહ જાડેજા
@YAJadeja
સાથે ગાંધીનગર ખાતે મારા નિવાસસ્થાને મુલાકાત થઈ. ગુજરાતમાં સરકારી ભરતી મા ચાલતા ભ્રષ્ટાચાર થી લાખો વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકારમય છે, કઈ રીતે આ યુવાનોને મદદરૂપ થઈ શકીએ તે મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી.
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે.
#Remove_Fix_Pay_Gujarat
તમારા પાંચ પર ના માત્ર પાર્ટીને પરંતુ ગુજરાતની જનતાને પણ ગર્વ છે ! જીત સત્યની થશે !
પરીક્ષા થશે ,પરેશાનીઓ આવશે પણ 2027 માં આ જ જનતા પૂર્ણ બહુમતની આમ આદમીની સરકાર આપશે !
રાજસ્થાનમાં આવનારી વિધાનસભા ની ચૂંટણીની તૈયારી માટે જયપુર જતા ઘણા સમય બાદ ટ્રેનની મુસાફરી કરવાનો મોકો મળ્યો, મુસાફરી દરમ્યાન સમયનો સદ્ઉપયોગ કરી વાંચન કરવાનો સારો અવસર મળ્યો.
આજે જૂનાગઢ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમે તેમના આશીર્વાદ મેળવ્યા. તેમના આશીર્વાદ અને સ્નેહ સદેવ સાથે બની રહે એવી ઈશ્વરને પ્રાર્થના 🙏
આજરોજ લાલપુર ખાતે CHC સેન્ટરની મુલાકાત લીઘી. 29 માંથી લગભગ 11 સ્ટાફની જગ્યાઓ ખાલી છે, સાથે ડાયાલિસસ યુનિટ અને ઓક્સિજન પ્લાન્ટ માટે જનરેટર ની રાજ્ય સરકાર પાસે માંગણી કરશું. આપણા વિસ્તારના આરોગ્ય ની સુવિઘા પૂરતી હશે તો કોરોના જેવી મહામારી નો સામનો કરવા માં મદદ રૂપ થશે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી, મારા વિસ્તાર ના મોટા ભાગના રસ્તાઓ ની હાલત અત્યંત ખરાબ છે. તાત્કાલિક ધોરણે વિસ્તારના 29 રોડ, 25 કોઝવે અને 17 નોન પ્લાન રસ્તાઓ ના કામ કરાવવા બાબત રજૂઆત કરી જેથી વિસ્તાર ના લોકો ને આ બાબત થી થતી મુશ્કેલીઓ દૂર થાઈ 🙏
गुजरात की राजनीति को एक नया आयाम देने वाले आम आदमी पार्टी के 5 विधायक आज शपथ लेंगे। मुझे पूरा विश्वास है कि आप जनता द्वारा दिए एक-एक वोट का क़र्ज़ उतारेंगे और गुजरात की उम्मीदों पर खरा उतरेंगे।
Met with the newly elected AAP MLAs from Gujarat. I extend my best wishes to them for a successful tenure as they will tirelessly serve the people of Gujarat.
જામજોધપુરમાં આજે તાલુકા શાળા નંબર - ૩ ખાતે વિજ્ઞાન મેળામાં હાજરી આપી , ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓને નિહાળી તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને બેગ વિતરણ કર્યા, સાથે મારુ સાલ ઓઢાડી સન્માન કરાયું તે બદલ હું હૃદય પૂર્વક આભાર માનું છું 🙏
આમ આદમી પાર્ટી ગુજરાતના મારા સાથી અને ચૂંટાયેલા ધારાસભ્યો રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી
@ArvindKejriwal
ની દિલ્લી ખાતે મુલાકાત લીધી સાથે આ તકે આવનાર સમય માં આમ આદમી પાર્ટી ને ગુજરાતમાં મજબૂત બનાવવા ની દિશા માં ચર્ચા વિચારણા કરી 🙏
મારા મોટાભાઈ સમ્માન, રાજુલા વિધાનસભાના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય શ્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી
@Ambarishdermla
ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏
વિશ્વ માં જયારે કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે જામનગરની જી. જી. હોસ્પિટલ ની મુલાકાત લઇ અને ત્યાંના સુપ્રીટેન્ડન્ટ ડો. તિવારી, ડીન ડો. નંદિની દેસાઈ, ડો.અજય તન્ના અને ડો. વસાવડા સાથે ચર્ચા -વિચારણા કરી. તેમજ જામજોધપુર-લાલપુર વિસ્તાર મા પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા નિવેદન કર્યું 🙏
આજે મીડીયા સમક્ષ અફવાઓ નું ખંડન કર્યું, હું ગુજરાત ના તમામ નાગરીક ને વિનંતી કરું કે આવી અફવાઓમાં આવી સમય ના બગાડવો. જે જવાબદારી મને વિસ્તાર ના લોકો એ આપી એને નિષ્ઠાપૂર્વક નિભાવવા મારા પૂરે પૂરા પ્રય્ત્નો રહેશે. જય હીંદ 🙏
આજ રોજ અમે આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો વિધાનસભામાં શપથગ્રહણ સમારોહમાં જઇયે છીએ. ભગવાન પાસે પ્રાર્થના કે જે જવાબદારી અમને પ્રજાએ એ આપી અમે એ નિષ્ઠાપૂર્વક નિભાવી શકીયે. જય હિન્દ 🙏
@AAPGujarat
@ArvindKejriwal
@SandeepPathak04
खूब खूब धन्यवाद सर हमारे साथ संवाद करके हमें काम की राजनीति की और प्रेरीत करने के लिये ।
प्रजा हित के लिए शिक्षण, खेती और आरोग्य हमारे काम के आधार रहेंगे, और इन्ही क्षेत्रों मैं हम पूरी निष्ठा से काम करते रहेंगे । जय हिन्द 🙏
आम आदमी पार्टी ने देश में काम की राजनीति की शुरुआत की है।
हमारे गुजरात दौरे पर गुजरात के हमारे विधायकों ने बताया कि एक साल में उन्होंने क्या-क्या काम किए। इन्होंने पिछले 1 साल में शिक्षा, स्वास्थ्य, बिजली, पानी, सड़कों को लेकर जनता के लिए ख़ूब काम किए हैं। मैंने और भगवंत मान जी
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જુનિયર ક્લાર્ક માટે આજે લેવાનારી પરિક્ષા પેપર ફૂટતાં રદ કરવામાં આવી.
9.53 લાખ યુવાનો ના ભાવી સાથે ચેડા કર્યા છે. ગુજરાત માં કેમ આ બંધ નથી થતું. શું લાગે કોણ સંડોવાયેલું છે?
#Paperleak
#Gujarat
આભાર વિધિ કાર્યક્રમમાં મુરીલા, મેમાણા, નવી વેરાવળ, મોટા ખડબા, વાવડી, વિજયપુર, મોટા ભરૂડીયા, નાંદુરી, ગોદાવરી, સણોસરા તેમજ સણોસરી ગામે સ્વાગત કરી મારુ સન્માન કર્યું, કાર્યકર્તાઓ તથા સૌ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર 🙏
#jamjodhpur
#lalpur
@AAPGujarat
આભાર વિધિ કાર્યક્રમમાં બાવડીદળ, સમાણા, દલદેવરિયા, ભરડકી, સડોદર, મેથાણ, બગાધરા, બુટાવદર તેમજ માંડાસણ ગામે સ્વાગત કરી સન્માન કર્યું, કાર્યકર્તાઓ તથા સૌ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. હું ખાતરી આપું છું કે હું લોકહીત્ત ના કાર્યો માટે સદૈવ કારેયરત્ત રહીશ🙏
AAP ના રાષ્ટ્રીય નેતા તેમજ રાજ્યસભા સાંસદ
@SanjayAzadSln
તથા
@isudan_gadhvi
પ્રદેશ અધ્યક્ષ
@Gopal_Italia
ના નેતૃત્વમાં ગુજરાતની પ્રદેશ સ્તરની સંકલન બેઠક યોજાઈ, પાર્ટીની આગામી સમયની રણનીતિ બાબતે ચર્ચા કરવામાં આવી આ તકે બેઠક મા હાજરી આપી પાર્ટી ને મજબૂત બનાવવા વિચારો રજૂ કર્યા 🙏
મારા વડીલ જગા આતા છેલાણા દ્વારા તેમની વાડી ની બાજુમાં પ્રકૃતિના ખોળે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે મારી ગોળ તુલા કરી માનતા પુર્ણ કરી મહાદેવ ના આશીર્વાદ મેળવ્યા.આ તકે જગા આતા તેમજ તેમના પરિવારનો ખુબ ખુબ આભાર. મારા પર ના લોકો નો આ વિશ્વાસ બની રહે એવી મહાદેવ પાસે શક્તી હું માંગું છું🙏
કૃષિ બજેટ ઉપર વિધાનસભામાં મારા મંતવ્ય રજુ કર્યા અને ગુજરાતના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રી શ્રીને અનેક સૂચનો કર્યા. આશા રાખું છું કે કૃષિ મંત્રી ખેડૂત હિત ને ધ્યાનમાં રાખી અને આ સૂચનો પર અમલવારી કરશે. ગુજરાત નો દરેક ખેડૂત સક્ષમ અને સમૃદ્ધ બને તે માટે બનતા પ્રયત્નો કરતા રહેશું.
CM સાહેબ, આ અમારા વિસ્તાર ના રોડ રસ્તા છે, ૪ વખત તમને રૂબરૂ રજુઆત કરી પણ આપને ત્યાંથી કોઈ જવાબ નથી. જો ટૂંક સમય માં આ રોડ રીપેર માટે ગ્રાંટ નહીં ફાળવો તો પછી ગાંધી ચીંધ્યા માર્ગે “યુધ્ધ એજ કલ્યાણ”
@Bhupendrapbjp
ना हम डरेंगे, ना हम रुकेंगे।
दिल्ली में आज एक और शानदार स्कूल का उद्घाटन किया। पश्चिम विहार में 'School of Specialised Excellence' की शुरुआत की। इस स्कूल में दिल्ली के किसी भी प्राइवेट स्कूल से कहीं ज्यादा सुविधाएं हैं, हमारी कोशिश है कि दिल्ली के हर बच्चे को अच्छी से अच्छी
आपकी मेहमान नवाज़ी के लिए धन्यवाद राजस्थान 🙏। राजस्थान के आम आदमी पार्टी के कार्यकर्ता का हौंसला और जुनून देखकर बहुत अच्छा लगा और मैं काफ़ी उत्सुक हूँ आप सब के साथ काम करके पार्टी को मज़बूत बनाने के लिए🙏
प्रदेश सह प्रभारी एवं गुजरात की जमजोधपुर विधानसभा से MLA
@KhavaHemat
जी ने शपथ ग्रहण समारोह के दौरान पदाधिकारियों एवं कार्यकर्ताओं को संबोधित किया।
सुनिए क्या कहा 👇
ડો. સુભાષ એકેડમી ના વાર્ષિકોત્સવ-2022 માં હાજરી આપી. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું એ બદલ હું દિલથી તેમને આભાર વ્યક્ત કરું છું, "સુભાષ એકેડમી" થકી સૌરાષ્ટ્રમાં શિક્ષણ એક અખંડ જ્યોત શરૂ રાખવામાં આવી, તે બદલ તેમના પરિવાર ને ધન્યવાદ 🙏
વડીલ ઘેલાભાઈ ભીમાભાઈ હડીયલ દ્વારા તરસાઈ ગામે ચારણ આઈ માતાજી ના મંદિરે મારી સાકર તુલા કરી માનતા પુર્ણ કરી માતાજી ના આશીર્વાદ મેળવ્યા. એમના મારા પ્રત્યે ના આ પ્રેમ અને વિશ્વાસ નો હું સદૈવ આભારી રહીશ 🙏
મારા મતવિસ્તાર જામજોધપુરમાં સબ ડીસ્ટ્રિકટ હોસ્પિટલ ની ખાસ આવશ્યકતા છે, ત્યારે આ મુદ્દે વિધાનસભા ગૃહમાં આરોગ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી, જેનો જવાબ આપતા આરોગ્યમંત્રીએ જણાવ્યું કે "વિચારણા હેઠળ છે"
વિચારણા ને હકીકત માં બદલતા તો આપણને આવડે છે ને મિત્રો?
आज राजस्थान के जयपुर में आम आदमी पार्टी के राष्ट्रीय संगठन महासचिव
@SandeepPathak04
जी, प्रदेश चुनाव प्रभारी
@vinaymishra_aap
जी और प्रदेश अध्यक्ष
@NaveenPaliwal_
जी के साथ जयपुर के नवनियुक्त पदाधिकारियों की शपथ समारोह में हाज़िर रहकर सभी साथी मित्रों को संबोधन किया |
આઝાદીના 75 વર્ષ પછી પણ આરોગ્યની સુવિધાઓ ખુબ કથળી છે સામાન્ય બીમારીઓ જેમ કે હાથ પગમાં ફેક્ચર, મલેરિયા, ડેન્ગ્યુ, સર્પ દંડ વગેરે માટે જિલ્લા મથકે જવું પડે છે. હું સરકારના મંત્રી શ્રી ને અપીલ કરું છું કે દરેક તાલુકા ક્ષેત્રે આરોગ્ય સુવિધામાં વધારો કરી ખરેખર લોક સેવા માં સહભાગી બને.
ભાણવડના ઝારેરા ગામના કોબ્રા કમાન્ડો વીર સૈનિક દિલીપભાઈ ગોવાભાઈ સોલંકી દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયા છે.
ઈશ્વર ભારતના વીર સપૂતની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આ���ે તેવી પ્રાર્થના. શહીદની ચેતનાને વંદન 🙏
રાજકારણ ના વ્યસ્ત જીવન ના કારણે મને મારા પરિવારના બાળકો સાથે ખૂબ ઓછો સમય મળે છે, તેથી આજે એમની સાથે પતંગ ઉડાવવાનો આનંદ માણ્યો. તમને અને તમારા પરિવારને પણ ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏
#HappyUttarayan
#MakaraSankranti
#kitefestival
ભગવાન શ્રીકૃષ્ણ સાથે ગોપીઓનો સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કેવો આહલાદક રાસ ની જમાવટ કરી હશે એની પ્રતિતિ દ્વારકાના આંગણે જોવા મળે છે, આહીર સમાજની આગવી પરંપરાને જીવંત રાખી ઉજાગર કરનાર આહીર બહેનોએ આજે એક લોહિયા આહીર અમે"દિવ્ય મહારાસ માં" 37000 બેહનો ઉત્સાહભેર પારંપરિક પોશાકમા જોડાઈ,
મારા રાજકીય સફરની શરૂઆત જે ગામડાઓ માંથી કરી હતી અને જે હંમેશા મારી સાથે ઉભા રહ્યા એવા જામજોધપુર તાલુકા ના મેલાણ, કડબાલ, હોથીજી ખડબા અને ઈશ્વરીયા ગામનો હું હૃદયથી આભાર માનું છું. તમારા મારા પર ના આ વિશ્વાસે જ મને રાજકારણ માં સતત કાર્યરત્ત રહેવા ની પ્રેરણા આપી છે 🙏
આજ રોજ મોગલ ધામ કબરાઉ ખાતે માં મોગલ મણીધર વડવાળી માના અને બાપુ શ્રી મોગલ કુળ (ચારણ ઋષિ) નાં દર્શન કર્યા અને આશિર્વાદ મેળવ્યા. બાપુ શ્રી દ્વારા આશિર્વાદ આપી સાલ ઓઢાડી મારું સન્માન કર્યું તે બદલ તેમનો હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું 🙏
ધોરાજી આહીર સમાજ દ્રારા આયોજીત સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારંભ તેમજ આહીર સમાજ ના ધારાસભ્ય શ્રી ઓના સન્માન સમારંભ માં હાજરી આપી.મારા લાગણીસભર સન્માન બદલ સમગ્ર ધોરાજી આહીર સમાજ નો ખુબ ખુબ આભાર.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી
@Chaitar_Vasava
ભાજપની તાનાશાહીથી ડર્યા વગર તેની વિરુદ્ધ લડ્યા અને લાંબી કાયદાકીય લડત બાદ આજે જેલમાંથી બહાર આવ્યા તે બદલ તેમને અભિનંદન. પૂરવાર થાય છે કે “સત્યમેવ જયતે” 🙏
ભરૂચ ખાતે ની મુલાકાત દરમ્યાન દિલ્હી ના મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબની સાથે મારા સાથી ધારાસભ્યો
@SudhirVaghani_
અને
@MakwanaUmesh01
સાથે મુલાકાત કરી અને આવનારી લોકસભાની ચૂંટણી ની તૈયારી મુદ્દે ચર્ચાઓ કરી.
એક જાહેર કાર્યક્રમ ના મંચ ઉપર થી આહીર સમાજ ના એક વ્યક્તી દ્વારા ચારણ સમાજ અને આપણા માતાજી વિશે જે અભદ્ર ટીપ્પણી કરવા માં આવી એનો હું સખત શબ્દો મા વિરોધ કરું છું 🙏
સોમવાર એટલે નિત્યક્રમ મુજબ જામજોધપુરમાં લોકો વચ્ચે રહી તેમના પ્રશ્નો જેમકે જમીન માપણી, લાઇટ, પાણી વગેરે પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ જલ્દી માં જલ્દી આવે એવા પૂરતા પ્રયાસો કરવાના. સામાન્ય માણસો ને સરકારી કચેરી ના ધક્કા ના ખાવા પડે તે માટે બનતા પ્રયત્નો કરીશ 🙏
વિરોધની રાજનીતિ ને બદલે કામ ની રાજનીતિ કરશું, પ્રજાહિત ની રાજનીતિ કરશું. જામજોધપુર ખાતે પહેલી વાર તાલુકામા પક્ષપાત વગર તમામ પક્ષના સરપંચો, તાલુકા પંચાયત ના સદ્સયો ની મીટીંગ બોલાવી અને મામલતદારશ્રી તથા અધીકારીઓ ને હાજર રાખી વિસ્તાર ના ગામડાઓના વિકાસ માટે વિવિધ પ્લાન પર ચર્ચા કરી🙏
Congratulations to Shri
@Gopal_Italia
for being appointed as the state-in -charge for
@AAPGujarat
for the upcoming local body elections in Gujarat. We shall sure the party shall perform very good under your guidance Gopal Bhai….!!
મારા મતવિસ્તાર ના ખાયડી, ધરમપુર, ટેભઢા, બાબરીયા, ચોરબેડી, રીંજપર, તેમજ સરઘુના ગામ ની મુલાકાત લીધી આ દર્મ્યાન મારું સ્વાગત કરી સન્માન કર્યું આ સ્નેહ અને સન્માન બદલ ખૂબ ખૂબ આભાર🙏
જામજોધપુર- લાલપુર વિસ્તારનાં છેલ્લા ઘણા સમયથી અટકેલા રોડ રસ્તાના કામો માટે જે આપણે સૌવ લડાઇ લડી રહ્યાં હતાં તેને અંતે સફળતા મળી છે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ કિસ્સામાં આપણા વિસ્તારનાં 30 કરોડ કરતાં વધુ રકમના રોડ રસ્તા તેમજ સ્ટ્રકચર ના કામોને મંજૂરી આપવામા આવી છે 🙏
સત્ય કર્મ અને નિષ્ઠાના રસ્તે ચાલી જેણે જાહેર જીવનમાં લોકસેવા ને આગવું મહત્વ આપી ખૂબ પરિશ્રમ કરી લોકો અને પરિવારની ખુશી માટે લડતા રહ્યા, એવા મારાં પિતા શ્રી હરદાસભાઈ ખવા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
સાથે આજે હું જે કાંઈ છું એનો બધો જ શ્રેય મારા પિતાશ્રીને જાય છે 🙏
जयपुर मैं AAP के नेशनल जनरल सेक्रेटरी श्री
@SandeepPathak04
की उपस्थिति में
@AAPRajasthan
के 5000 से भी ज़्यादा पदाधिकारी ने शपथ ली । कार्यक्रम मैं राजस्थान के पार्टी के प्रभारी श्री
@vinaymishra_aap
, अध्यक्ष श्री
@NaveenPaliwal_
के साथ मौजूद रहा । राजस्थान माँगे परिवर्तन 🙏
જામનગર PGVCL ના કંટ્રોલ રૂમ ની મુલાકાત લઇ, વધુ માં વધુ રીપેરીંગ માટેની ટિમો ફાળવવામાં આવે એવી ચીફ-ઈજનેર શ્રીને રજૂઆત કરી. હાલમાં 18થી પણ વધારે ટિમો જામજોધપુર-લાલપુર વિસ્તારમાં લાઇટ રીપેરીંગ માટે લાગેલી છે, લગભગ આજ સાંજ સુધી વિસ્તાર ના તમામ ગામડા માં લાઇટ ચાલુ થઈ જશે 🙏
કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને ફરિયાદ અને સંકલન ની મીટીંગ મળી જામનગર જીલ્લા ના આરોગ્ય, શિક્ષણ, રસ્તા, સિંચાઈ અને વીજળી જેવી બાબતોમાં સામાન્ય લોકોને પડતી મુશ્કેલી બાબતે રજૂઆતો કરી. મિટિંગમાં ડીડીઓશ્રી મિહિર પટેલ અને એસપી શ્રીપ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહ્યા 🙏
ગુજરાત રાજ્ય ના બજેટ સત્ર પહેલા મીડીયા સમક્ષ વિચારો રજુ કર્યા કે આપણા દેશ માં 70% વસ્તી ગામડાઓ માં વસે છે ત્યારે આશા રાખીએ કે ગ્રામ્ય વિસ્તાર ના વિકાસ માટે બજેટ માં મહત્વ આપવા માં આવે અને વધુ ફંડ ફાડવા માં આવે 🙏
આજથી ધોરણ 10 અને 12ના બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થઇ છે ત્યારે આજે જામજોધપુર સંતોકી કન્યા વિદ્યાલય ખાતે ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી મોઢું મીઠું કરાવી તેમના ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી 🙏
AAP ના ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી
@Chaitar_Vasava
એ પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં અને 'આપ' ગુજરાત પ્રમુખ
@isudan_gadhvi
તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ભવ્ય રેલી યોજી નામાંકન પત્ર ભર્યું. માહોલ જોઇ ને નક્કી છે કે આ સીટ આમ આદમી પાર્ટી જ જીતશે 🙏
@AAPGujarat
વિશ્વ પુસ્તક દિવસ ની આપ સૌ ને શુભકામનાઓ. હું વર્ષ માં અંદાજે 20 પુસ્તક વાંચું છું, જેમાં હાલ હું સાર્થક જીવન ની જાપાનીસ ફિલસૂફી પર હેક્ટર ગાર્સીયા અને ફ્રાન્સેસ્ક મીરાલેસ દ્વારા લખાયેલ “ઈકીગાઈ” પુસ્તક વાંચી રહ્યો છું. તમે કયું વાંચો છો?
जयपुर में राजस्थान के प्रदेश अध्यक्ष श्री
@NaveenPaliwal_
जी ओर संगठन के पदाधिकारियों के साथ बैठकर आने वाले दिनों में
@AAPRajasthan
के संगठन को मजबूत बनाने के लिए चर्चा की ।श्री
@SandeepPathak04
जी के गाइडेंस और श्री
@ArvindKejriwal
ke नेतृत्व मैं राजस्थान मैं परिवर्तन लाएँगे ।
પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના નેતા શ્રી ભગવંત માન સાહેબ સાથે ડીસ્ટ્રીક્ટ કોઓપરેટીવ બેંક ના સાથી ડાયરેક્ટરો જોડે શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમ્યાન પંજાબ સરકારની ખેડૂતો ને લાભદાયક સરકારી નીતિઓ વિશે ચર્ચા કરી એમનું માર્ગદર્શન મેળવ્યું.
@BhagwantMann
Thank you Shri
@ArvindKejriwal
ji , Shri
@SandeepPathak04
ji and
@isudan_gadhvi
for having faith in us and giving us this opportunity. We assure you of our commitments to strengthen the party and work tirelessly for it 🙏
જ્ઞાનસહાયક યોજના રદ કરી TET/TAT પાસ કરેલ ઉમેદવારોની કાયમી ભરતીની માંગ સાથે 'આપ' ના સાથી ધારાસભ્યો સાથે આજે વિધાનસભાના પટાંગણમાં દેખાવો કર્યો.
ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં નહિ આવે તો આંદોલન કરશું
@SudhirVaghani_
@Chaitar_Vasava
@MakwanaUmesh01
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
Paying my humble tributes to Bharat Ratna & former Prime Minister, Atal Bihari Vajpayee ji on the occasion of his birth anniversary. Atalji was a true democrat and a nationalist where he puts forward nation above personal and political ambitions 🙏
#AtalBihariVajpayeeJi
સૌરાષ્ટ્રમાં છેલ્લા 45 દિવસમાં માં એક પણ ઈંચ વરસાદ ના પડતા લગભગ તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. માટે મુખ્યમંત્રી કિશાન સહાય યોજનામાંથી સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદરૂપ થાય એ માટે મુખ્યમંત્રીને અપીલ કરી. જો સરકાર સહાય નહી કરે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરશું.
@Bhupendrapbjp
જામજોધપુર લાલપુર વિસ્તારના ખરાબ રોડ અંગે આજે વિધાનસભા માં રજૂઆત કરી. રોડ રસ્તા નવા બનાવવા અને રીપેર કરવા ની પ્રક્રિયા જલ્દી થાય તે માટે મારા સૂચનો વિધાનસભામાં રજુ કર્યા. જય હિન્દ 🙏
AAP ના ભાવનગર લોકસભાના ઉમેદવાર શ્રી ઉમેશ મકવાણ ના નામાંકન પત્ર ભરવા મા પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન
@BhagwantMann
તથા
@isudan_gadhvi
,
@Gopal_Italia
તથા હજારો કાર્યકરો ની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય રેલી દ્વારા નામાંકન પત્ર ભર્યું.
@AAPGujarat
જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારમાં પ્રથમ વખત એક સાથે 45 કરોડ રૂપિયાના રોડ રસ્તાઓ માટે મંજુર કરાવ્યા. બાકીના રહેતા રસ્તાઓ માટે સતત સંઘર્ષ ચાલુ રહેશે, અને ટૂંક સમય માં રીઝલ્ટ લાવશું. જય હિંદ 🙏