*🚊કચ્છ - અમદાવાદ વંદે ભારત ટ્રેન શરૂ થશે 🚊*
*આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ , ચાંદોલીયા, સાબરમતી ઉભી રહેશે.*
લિ. *નિલેશ શ્યામ શાહ*
*કચ્છ પ્રવાસી સંધ*
*અમારું નાનકડું સીટી હળવદ પણ વંદેભારત ટ્રેન કનેક્ટેડ થયી રહ્યું છે,,🙏🏻🙏🏻