જયેશ રાદડીયા હોય , વડોદરા હોય કે , સાબરકાંઠા હોય લોકો ખુલીને વિરોધ કરતા થઈ ગયા છે.
ભાજપે એ સમજવું પડશે કે બે ચાર લોકો ની મનમાની નઈ ચાલે હવે કે ગમે એવા ને ટિકિટ આપી દો. નજીક ના ભવિષ્ય મા આના ખરાબ પરિણામો ભોગવવા પડશે.
બાકી અત્યારે કોંગ્રેસ ની હાલત છે એવી તમારી થાશે