ઓગણીસમી સદીના બહારવટિયા કે જેણે રાજસત્તા સામે બાથ ભીડી તેની લોકકંઠે સચવાયેલી કથા જેમાં જોગીદાસ ખુમાણ, જોધો-મુળુ માણેક, કાદુ મકરાણી, વાલો નામેરી, વીર રામ વાળો, મેરિયો શિકારી જેવા બહારવટિયાનું જીવનકવન કે જેને વાંચીને એક ગૌરવ, યશ અને ખુમારીની અનુભૂતિ થાય.
" સોરઠી બહારવટિયા " ❤