આજે જૂનાગઢમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ ખાતે ગૃહમંત્રી શ્રી
@AmitShah
જી ના વરદ હસ્તે કિસાન ભવનનું લોકાર્પણ સંપન્ન થયું. આ ભવનમાં ખેડૂતો માટે કેન્ટીન, આરામ ગૃહ, કિસાન માહિતી કેન્દ્ર, બોર્ડ મીટીંગ રૂમ અને કર્મચારીઓ માટે ઓફીસની વ્યવસ્થા કરાઈ છે.