બહુ ઓછા લોકો જાણે છે કે 1987 માં જ્યારે રાજીવ ગાંધીએ પ્રથમ ATM મશીન શરૂ કર્યું હતું.
તે દિવસે ભાજપે ભારત બંધનું એલાન આપ્યું હતું. ડિજિટલ ઈન્ડિયાની શરૂઆત ત્યાંથી થઈ..!
એક શિક્ષણ મંત્રી નો દરજ્જો ધરાવતો વ્યક્તિ જ્યારે પોતાના પ્રચારમાં એક કમા જેવા દિવ્યાંગ બાળકનો ઉપયોગ કરે કે જેને રાજકારણ શું છે એ ખબર જ નથી ત્યારે ખૂબ આઘાતજનક લા���ે છે.
#આ છે તમારું રાજકારણ....
આ તે કેવી લોકશાહી બાપા ના પૈસા થી લેર કરતા નબિરા નવ 9 લોકોને મોતને ઘાટ ઉતારે અને એનો દંડ રોજના 200 300 રૂપિયા મોટરસાયકલ લઈને કમાવા નિકળતા મધ્યમ વર્ગ ના લોકો ભરે 🤷🤷 પિયુસી હેલ્મેટ લાયસન્સ ના નામે દંડ 🙄
ચંદ્ર પર હવે ચંદ્રયાન રોવર મૂનવોક કરશે ત્યાં ત્યાં હવે આપણું રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભના ત્રણ સિંહની છાપ અને ઈસરોનું ચિહ્ન ચંદ્રની સપાટી ઉપર અંકિત કરશે.
24 કલાક ઓક્સિજન આપનાર પીપળો અને તુલસી ને પૂજો તો તમારી અંધશ્રદ્ધા...!!!
અને જો પ્લાસ્ટિક માંથી બનાવેલ ઝાડવુ લાવો તો તમે આધુનિક...???
વાહ નંગ નમૂના ને નમાલિયાવ...
સો દોઢસો જગ્યા માટે ભરતી બહાર પાડે દસ લાખ ફોર્મ ભરાય અને ફોર્મ દીઠ ઓનલાઇન પૈસા ઉઘરાવે એટલા પૈસા આવેને કે એ ભરતી કરે તો એનો પગાર આજીવન ફોર્મ ના પૈસા થીજ થાય છતાં પણ ભરતી નય ને પેપર ફૂટે
મહાભારત નો સૌથી બળવાન વ્યક્તિ ગંગા ના પુત્ર ભીષ્મ પણ પોતાના પાપો ના ફળ થી ના બચી શક્યા🏹
અને તમે વિચારો છો ગંગા માં સ્નાન કરવા થી તમારા બધા પાપ ધોવાય જાશે
કર્મ..✍️
સ્કૂલમાં શિક્ષક નથી.પાણી નથી.બેસવા માટે બાકડા નથી.લખવા માટે બોર્ડ નથી.સંડાસ બાથરૂમ નથી અને તમે ગુજરાતના શિક્ષણ માટે ગૌરવ અનુભવો છો?આટલી બધી ચાપલૂસી અશોભનીય છે.
શ્નેહમિલન નાં સ્ટેજ ઉપર ગરીબ પરિવાર ના ઉંમર લાયક વડીલો જયારે બેસશે ત્યારે જ દરેક સમાજ માં સ્નેહ થશે ...
નેતા અને રૂપિયા વાળા ની વાહવાહી થી કોઈ સમાજ પ્રગતિ કરતો નથી .
મારી નજર થી .....
એક વાત નથી સમજાતી કે નાની લોન લઈને ક્યારેક હપ્તા ન ભરી શકે તો આખી બેંક ઘરમાં ઘુસી જાય છે અને કરોડોની લોન લઈને અમૂક ની લોન માફ થઈ જાય 😛.વાહ..... બેંકના નિયમો!? 😂
જુનિયર કલાર્ક ની પરીક્ષા આજે રદ કરવામાં આવી છે,
વિકાસનો ગુજરાત મોડેલ ??
પેપર ફૂટી જવાથી પરીક્ષા રદ્દ...
નવ લાખ લોકો પરીક્ષા આપવાંના હતા... વધુ એક પેપર ફૂટયું ....
પાણી તો દરેકને એક જેવું જ અપાય છે...
છતાં શેરડી મીઠી , દ્રાક્ષ ખાટી , કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે...
એનું કારણ પાણી નહીં પણ બીજ છે... મતલબ મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું...
એવું જ ઉગશે.....
*સોબત જો સારી વ્યક્તિ ની થાય તો માણસ ની ખોટી આદતો પણ બદલાઇ જાય છે...*
*સોય માત્ર ચુભવાનુ કાર્ય કરે છે,*
*પરંતુ*
*દોરાનો સાથ મળતાં જ જોડવાનું કાર્ય કરવા લાગી જાય છે..*
પહેલાં મમ્મી ની સાવરણી પડતી ત્યાં આપડે અઠવાડિયું મોટીવેટ રહેતાં અને હવે સ્પીકર ૨ કલાક સમજાવે તોય એકદિવસ થી વધુ મોટીવેટ નહીં રહી શકતાં..
સમય તો જુઓ બોસ !