1- નેતા ઈચ્છે તો બે સીટ પરથી એક સાથે ચૂંટણી લડી શકે છે!
પણ
તમે બે જગ્યાએ મતદાન કરી શકતા નથી,
2-જો તમે જેલમાં હોવ તો મત ન આપો કરી શકો છો
પણ
નેતા જેલમાં રહીને ચૂંટણી લડી શકે છે.
3-જો તમે ક્યારેય જેલમાં ગયા હો, હવે તમારી પાસે આજીવન હશે સરકારી નોકરી નહીં મળે,
પણ/1
આ તસ્વીરમાં દેખાતું સ્ટ્રક્ચર કેવું સામાન્ય છે...
કોઈ શહીદના સ્મારક જેવું દેખાય છે....
પણ તેની પાછળની કહાની દંગ કરી દે તેવી છે...
#ગોંડલ ના રાજા ભગવતસિંહે તેમના શાશન કાળ દરમ્યાન રસ્તા પર થોડા થોડા અંતરે આવા સ્ટ્રક્ચર (થાકલા) બનાવ્યા જે હાલ માં પણ ઉભા છે હ્જુ./1
જાપાનમાં યુદ્ધ દરમિયાન આ છોકરો તેના ભાઈ ના મૃતદેહને દફનાવવા માટે તેની પીઠ પર લઈને જતો હતો એક સૈનિકે તેને જોયો અને તે આ મૃત બાળકને ફેંકી દેવા કહ્યું જેથી તે થાકી ન જાય પરંતુ તેણે જવાબ આપ્યો: એ ભાર નથી આ મારો ભાઈ છે ! એ સૈનિક સમજી ગયો અને રડી પડ્યો, ૧/૩
#ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું.
#અયોધ્યામાં #રામલલાની મૂર્તિ કાળી કેમ છે?
શિલ્પકાર અરુણ #યોગીરાજના પત્નીએ જણાવ્યું ખાસ પથ્થર પસંદ કરવા પાછળનું કારણ
Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે અને રામલલાની મૂર્તિના દર્શન પણ બધાને થઈ ગયા છે. જોકે હવે સવાલ એ થઈ રહ્યો છે કે રામલાલાની/1
સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. /1
હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે.
દૂધથી ભરેલી તલાવડી હોય અને ફરતે મોતીડાની પાળ હોય…એ કદી શક્ય છે ખરું? બિલકુલ નહીં તો પછી અહીં કવિ શેની વાત કરે છે? તો મિત્રો, કવિની એ વાત એટલે કે આ સોરઠી ગરબાની ભીતર રહેલી એક દંતકથા. /1
મારવાડીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટ ની ચક્કી કે સમોસા પાણીપુરી ના નાના ધંધા શરુ કરી લે છે.
ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે.
દક્ષિણ ભારતના છોકરા IAS, IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે./1
#ગ્રહણમાં દર્ભ કે દાભ શા માટે વપરાય છે ?
સર્વ પ્રથમ દાભ એટલે શું? શાસ્ત્રોમાં વર્ણિત દાભનો ઉપયોગ વિગેરે પર ચર્ચા કરીએ
દર્ભ, દાભ, ડાભડો, કુશ, વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ/1
ગીરના સિહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્યું છે.
સિંહે ધીમેથી તે બચ્ચાને પેટમાંથી બહાર કાઢ્યું, પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. સિંહ મૃત બાળ ને જમીન પર/1
એક દિવસ એક ખેડૂતનો ગધેડો કુવામાં પડી ગ્યો. ગધેડો મોટે મોટેથી કલાકો સુધી રોવા લાગ્યો. અને ખેડૂત તેને કૂવામાંથી બહાર કેમ કાઢવો એ વિષે વિચાર અને પ્રયત્ન કરતો રહ્યો. કોઈ રસ્તો ના સૂઝ્યો.
અંતે કંટાળીને ખેડૂતે વિચાર કર્યો કે ગધેડો આમેય બૂઢો થઈ ગયો છે,અને કૂવો ઓલમોસ્ટ સુકો છે.આગળ/1
જજની અનોખી સજા
અમેરિકામાં એક પંદર વર્ષનો છોકરો હતો, એક દુકાનમાંથી ચોરી કરતા પકડાયો. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ અધિકારીઓ થી બચવાનો પ્રયાસ કર્યો. પણ નાકામિયાબ રહ્યો.
ન્યાયાધીશે ગુનો સાંભળ્યો અને છોકરાને પૂછ્યું, "શું તે ખરેખર બ્રેડ અને ચીઝના પેકેટની ચોરી કરી?"/1
આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.
આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું
"ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"
આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે.
#દસ્તાવેજ
#ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળે પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ કરીશ તો બીજાની સાથે ચાર ફેરા ફેરવી દેશું.’
વાંચતાંની વાર જ જુવાને નિસાસે મેલ્યો.
શું વેશવાળ તૂટશે? પાંચ-પાંચ/1
#કાંટિયાવરણ જેવું નો કરતો બાપલા.
અમારા ભાલપ્રદેશમાં એક ઓઠું કહેવાય છે કે કાંટિયાવરણ જેવું નો કરતા હો ભઈલા આ ઓઠાની પાછળ કાંટિયાવરણની એક સરસ મજાની કથા સંકળાયેલી છે,
ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા દબાવતો ભાલપ્રદેશ, પાઘડી પને પથરાયેલો છે, ભાલપ્રદેશની આ ભાતીગળ ભોમકા માથે ચોથના/1
દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન
આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે. /૧
#ફુઇનુ_ફુયારુ
ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો.અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં.દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી: “બાપુ બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું/1
જો તમારી પાસે
#Vi
નું સીમ હોય તો ડાયલ કરો *199*199#
Airtel માટે- *567*3#
BSNL માટે- 53738
Jio માટે- *800*888#
ને ક્લેમ કરીને મેળવો 130gb data ફ્રી પૂરા વર્ષ માટે
#UNKNOWN_TELLS
"#ઝાલા" હવે ઝાલ્યા નય રે,
તું ભાગ હવે ' રૂપાલા '
"#ગોહિલો" હવે ગુસ્સે થયા છે,
તું ભાગ હવે ' રૂપાલા '
"#રાણા" હવે રણમેદાનમાં ઉતરી ગયા છે,
તું ભાગ હવે ' રૂપાલા '
"#વાઘેલા" ની સાથે વેર કરીને,
તું ક્યાં જશે સંતાવા
માટે તું ભાગ હવે ' રૂપાલા '/1
સીમાડે સરપ ચિરાણો
કથા એવી ચાલે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને મઘરવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ છે. બન્ને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે. કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઊડવા જેટલો/1
કયારેક કયારેક લાગે છે #ફુલન ખોટી નહોતી..
સ્ત્રી ને નગ્ન કરી,
જાહેર મા પરેડ કરાવી,
ટોળાએ તેના અંગો સાથે છેડછાડ કરી,
માનવતા ને તાર તાર કરી, ટોળાએ માણસાઈ ને મારી
છતાં દિવસો સુધી અંધ માણસો મુંગા રહ્યા.
કયારેક કયારેક લાગે છે ફુલન ખોટી નહોતી./1
મહાભારતના એ પાંચ શ્રાપ જેનું અસ્તિત્વ આજ પણ છે.- જાણો ક્યાં છે એ શ્રાપ ?
મહાભારતના એ પાંચ શ્રાપ જેનું અસ્તિત્વ આજ પણ છે.
મહાભારત એક ભારતનું સૌથી મોટું મહાકાવ્ય છે. મહાભારતમાં જે- જે ઘટનાઓ ઘટી છે તે આપણને કંઈને કંઈ શીખવી જાય છે. આ ઘટનાઓ આપણા જીવનમાં જાણ્યે અજાણ્યે/1
નમણી ઘરમાં નાર હો, મીઠી મરમાળી
એને દિવસ દિવાળી, ને રાત્યું રઢિયાળી
કાયા જેની કામઢી, વાડી હરિયાળી...!
એને દિવસ દિવાળી ને રાત્યું રઢિયાળી
મોહન જેની મેડીએ, તન લાગી તાળી
એને દિવસ દિવાળી ને રાત્યું રઢિયાળી
દલમાં જેને દીવડો ને આંખ્યું અજવાળી
એને દિવસ દિવાળી ને રાત્યું રઢિયાળી..!
આટલું મોટું આંદોલન કર્યું એ પણ સત્તા માટે નહિ સ્ત્રી સન્માન માટે, નથી કોઈ ની પ્રોપર્ટી તોડી,નથી કોઈ ને હેરાન થવા દીધા, નથી ક્યાંય રસ્તા બ્લોક કર્યા શાંતિ અને સમજણથી લાખો માણસો ભેગા મળી આંદોલન કરનાર મારા ક્ષત્રિય સમાજ પર હમેશાં ગર્વ રહેશે..🙏🏻
#KshatriyaSamaj
બહાર ગયેલા જજ તરફ જોઈ રહ્યો હતો.
શું આપણો સમાજ, તંત્ર અને અદાલતો આવા નિર્ણય માટે તૈયાર છે?
ચાણક્યએ કહ્યું હતું કે "જો કોઈ ભૂખ્યો વ્યક્તિ રોટલી ચોરી કરતા પકડાય તો તે દેશના લોકોને શરમ આવવી જોઈએ."
#UNKNOWN_TELLS
આજે વિરોધ નથી કરી શકતા તો દશેરા એ તલવારો ના કાઢતા,
મને ઘણાં એ મેસેજ કર્યા કે તમે પણ વિરોધમાં આવી ગયા,
મેં કહ્યું હું ભાજપનો સમર્થક હતો ચમચો..🙏🏻🚩
#જય_ભવાની_ભાજપ_જવાની
એક જંગલમાં સિંહ સિંહણ પોતાના બચ્ચાને એકલા છોડીને શિકાર માટે દૂર નીકળી ગયા જ્યારે તે લાંબા સમય સુધી પરત ન ફર્યો તો બચ્ચા ભૂખથી રડવા લાગ્યા.
એ વખતે એક બકરી ત્યાં ઘાસ ચરતી હતી સિંહના બચ્ચાને ભૂખથી પીડાતા જોઈને તેને દયા આવી અને તેણે બચ્ચાઓને પોતાનું દૂધ પીવડાવ્યું પછી બચ્ચા ફરીથી/1
રોજ આવીને અહીં સમય ગણુ છુ,
ભારત ને તોડનાર આ કપટીઓને ભણું છું.
આ લોકો એને મહાન કહે છે જેણે મંદિર તોડયા હતા,
દરેક મંદિર ની મૂર્તિ પર પગલા એમણે છોડયા હતા,
વાંચુ છુ ઓલા વેરીઓને જેણે ગાયો કપાવી હતી,
પોતાના સ્વાર્થે મારા ધર્મની ધજા નમાવી હતી,/1
તમારી મજાક મસ્તી બીજા નો જીવ લઈ શકે છે..🙏🏻💔
(આ વીડિયો સોશિયલ મીડિયા ના માધ્યમથી મળ્યો છે એટલે ઘટના સમયનો છે કે નહિ એની ચોક્કસ માહિતી નથી.)
#Morbi
#machhuRiver
#દુર્ઘટના
#રોટલો
#ઝવેરચંદ_મેઘાણી
ગુજરાત ના #હાલાર પંથક ના એક ગામ મા સંધ્યા એ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશ ને માંડવે પથારીવાળી..છે
એવી રુંજયુ પુંજ્યુ વેળા એ અજાણી ભોમકા ના એક આદમી એ આ ગામ ની બજાર મા પગ મુક્યો.
ઘેરદાર ચોરણો..ઉપર આછી પછેડી ની ભેંટ્ય..પાસાબંધી કેડ્યુ..ઉપર ચોવીસ આંટા ની/1
એક મંદિર હતું.
એમાં બધા જ માણસો પગાર ઉપર હતા.
આરતી વાળો,
પુજા કરવાવાળો માણસ,
ઘંટ વગાડવાવાળો માણસ પણ પગાર ઉપર હતો.
ઘંટ વગાડવાવાળો માણસ આરતી વખતે ભાવ માં એટલો મશગુલ થઈ જાય, કે એને ભાન જ રહેતુ નહીં.
ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તિ ભાવથી પોતાનુ કામ કરતો, /1
8મી ડીસેમ્બર 1971ની રાત હતી. ભારત અને પાકીસ્તાન વચ્ચેનું યુધ્ધ ચાલી રહ્યુ હતું. પાકીસ્તાન બોમ્બરોએ ભુજમાં આવેલા ઇન્ડીયન એર ફોર્સના બેસ કેમ્પના રનવેને સતત બોમ્બમારો કરીને તોડી નાંખ્યો. રનવે તુટી જવાથી વળતા હુમલા કરવા શક્ય જ નહોતા. કોઇપણ સંજોગોમાં તાત્કાલીક આ રનવે રીપેર થાય તે/1
#રામ_મંદિરને લઈને એક શબ્દ ચર્ચામાં છે '#અક્ષત'
હવે અક્ષત એટલે શું અને તેને વળી આમંત્રણ સાથે શું લેવા દેવા? ચાલો તમને આપણી સામાજિક વ્યવસ્થાની નાનકડી યાત્રા કરાવું.
એમ અક્ષત એટલે 'આખુ' અથવા જેને ક્ષતિ ન પહોંચી શકે તે..પૂજામાં કોઈ દિવસ અડધો દાણો વપરાય નહીં અને ચોખા હંમેશા આખા/1
'પ્રજાવત્સલ રાજવી'ના નામથી કૃષ્ણકુમારસિંહનું જીવનચરિત્ર લખનારા તથા ભાવનગરની શામળદાસ કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. ગંભીરસિંહ ગોહિલ એ ઘટનાને વર્ણવતા કહે છે, "ભાવનગરના ટાણા ગામના વતની ઝવેર પટેલની બળદની જોડ ચોરાઈ ગઈ. ત્યારે તેણે નીલમબાગ ખાતે ભરાતા કૃષ્ણકુમારસિંહના દરબારમાં ફરિયાદ/1
એક આધ્યાત્મિક ગુરુ
જેનો મધ્યાહ્ન તપે અને એમનો પ્રભાવ અડધા જગત પર પડતો હોય ત્યારે એ સૌરાષ્ટ્ર ના એક નાનકડા નગર માં આવે,
આવી એક વ્યક્તિ ને મળે અને જેમને મળવા માટે આવ્યા હોય એમની તપાસ કરે
માલૂમ થાય કે, મળવાનો સમય તો સાંજ ના ૫
વાગ્યા નો છે/1
સિંહ જેવું હદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેને બાળકના મૃત્યુને કારણે તમે જે દુખનો અહેસાસ કર્યો હતો.
એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવે છે.
#jmn0009_Ravan
#Unknown_tells
એનાથી વધુ મહેનત આપણા #ગુજરાતમાં છોકરાઓ કિ્કેટ, સંમેલનો, પદયાત્રા, દહીં હાંડી, ગણપતિ, નવરાત્રિ વગેરે જેવી વ્યર્થ તૈયારી મા કરે છે. દોસ્તો જોડે પાર્ટી પીકનીક અને બ્રાંન્ડેડ કપડાં શૂઝ મોબાઈલ અને બાઈક Enjoy કરે છે. સમય અને ઉંમર વીતી ગયા પછી માતા-પિતાને માથે પથ્થર જેવા પડે છે./2
જે ઉંમરે સારા અધિકારી થવા માટેનું શિક્ષણ લેવામાં સમય ગાળવાનો હોય, ત્યારે આપણા તરુણો ગરબા દોઠોયા કરી કોઈ ગરબી મંડળના અધ્યક્ષ, કોઈ પક્ષના તાલુકાધ્યક્ષ, યુવાધ્યક્ષ, શાખાધ્યક્ષ કે કાર્યકર્તા હોય છે જે ઉંમરે એમણે પોતાની કારકિર્દીની ચિંતા કરવાની હોય તે ઉંમરે ગલ્લે બેસીને દેશની ચિંતા/3
પ્રજા રાજા પાસેથી શું ઈચ્છે છે, એ રાજા જાણી શકે તો બીજી તરફ રાજા શું કરે છે તેની પ્રજાને ખબર પડે. તે માટે 15 જાન્યુઆરી, 1940થી ‘ભાવનગર સમાચાર' નામે પાક્ષિક શરૂ થયું.
ભાવનગર મહારાજપ્રજાવત્સલ રાજવી હતાં. એટલે પહેલેથી સ્પષ્ટ જ હતું કે, રાજને ન ગમે તેવી વાત હોય તો પણ છપાવી જોઈએ,
એક એવો સત્યવકતા ચારણ 🌞 કે
જેને જીવનમાં ક્યારેય ખુશામત નહોતી કરી
જે ક્ષાત્રવટ ને પૂજનારો હતો
જે રાજપુત ને હંમેશા ટકોર કરતો
જે કોઈ ગામમાં પાળીયો ન હોય તે ગામનું પાણી પણ ન પીતો..! 🚩
એક એવો વ્યકિત કે જેના બોલવા પર ત્યારની ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
/1
કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર પર પ્રતીબંધ મુક્યો. રાજાનુ મન પરિવર્તન કરનાર દુહો આ પ્રમાણે હતો,
પાપી નરકે સિધાવ્યા ધરમી સરગે ગયા,
વાટું બે જાણુ છું વજા! (હવે) પોસાય એમણો જા.
#UNKNOWN_TELLS
#JMN0009_RAVAN
રાજાએ એકવાર એક મહિલાને ભારી"ચડાવી આપી,
તેને વિચાર આવ્યો કે મારા રાજ્યની મહિલા બીજાની ઓશિયાળી ન રહે.
પોતાની જાતે "ભારી" ઉતારી શકે અને ચડાવી શકે.
અને આ પ્રકારના સ્ટ્રક્ચર ઠેર ઠેર તૈયાર કરાવ્યા
ભલે સામાન��ય લાગતું હોય પરંતુ સ્ત્રીઓની મુશકેલી જયારે કોઈ વિચારતું ન/3
બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.
ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
#Unknown_Tells
#JMN0009_RAVAN
અહુરી આમ એકલી નિકળમાં બેન.
હવે અહીં જોગીદાસના બહારવટા નથી.
રાત વરત્યની આમ એકલી ફર્યમાં બેન,
હવે અહીં હાથવગા કોઈ હાંકલડા નથી.
નબળી નજર પડે ને આંખ બાળે.
બેન હવે એવા અહીં એકેય મરદડા નથી.
લૂંટા�� જઈશ આતમ સોંતી દીકરી.
શિયાળવા ફરે બધે,કોઈ સાવજડા નથી./1
અક્ષય તૃતીયા (#અખાત્રીજ)નું મહત્વ:
વૈશાખ મહિનામાં ના શુકલ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ જ્યારે સૂર્ય અને ચંદ્ર નો સૌથી વધારે પ્રભાવ હોય છે..આખા વર્ષ મા આવા ચાર જ દિવસો આવે છે...
૧) ગુડી પડવો
૨)વિજયા દશમી
૩)કારતક માસ નો પ્રથમ દિવસ
૪) અક્ષય તૃતીયા
આ ચાર દિવસ મા ક્યારેય મુહૂર્ત/1
#ભુચર_મોરીનુ એ યુદ્ધ કોણે કોના માટે કેમ કરયુ તુ એ આજ લોકો ને યાદ નથી એટલે જ મને નુસરત સાહેબની ગઝલ કે કવાલી સાંભળતી વખતે પોતાનુ ઉચ્ચ જ્ઞાન મને પીરસતા હોય છે
તમારી તેરમી પેઢીયે ય જો કોઇએ #કેસરીયો કરયો હોય ને તો મને સમજાવવો
પોતાની સોસાયટી માં 10 વર્ષ થી રેતા છોકરા ને કોઈ છોકરી પોતાની અંગત વાત શેર નથી કરતી કે અંગત ફોટા શેર નથી કરતી,
પોતાની સોસાયટી માં 10 વર્ષ થી રેતા છોકરા સાથે જો તમે તમારી અંગત વાત કે ફોટો શેર નથી કરી સકતા,
ભા"વેણાં અને એમના રાજવીઓ હંમેશા #ન્યાય માટે પ્રસિદ્ધ થતા આવ્યા છે.
ઇતિહાસમાં પહેલી વાર ભા"વનગરની ન્યાય પ્રણાલી અને વિશ્વનીયતા પર કલંક લાગ્યો !!
પ્રજાપ્રિય મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ધરતી પર
ત્યારથી આ જાપાનનું એકતા નું પ્રતીક બની ગઈ છે, આ અમારું સૂત્ર બનવા દો ! એ ભાર નથી એ મારો ભાઈ છે એ થાકી જાય તો એને મદદ કરો, એ પડી જાય તેને ઊભા કરો, તેને દરેક તકલીફ માં મદદ કરો, ૨/૩
તમારો 4 પન્ના નો ઈતિહાસ સરખો સચવાતો નથી,
ને અમારા વિશાળ ઈતિહાસ સામે આંગળી ના ઉપાડો,
બોટલ માંથી પાણી ઓછું થાય તો ખબર પડી જાય,
સમુદ્રમાં ખબર ન પડે તો તમારા બોટલ જેટલા ઇતિહાસ માટે અમારા મોઢા માં આંગળા નાખી ને બોલાવો નહિ,
જે ભારમલ, જોધાને બધું લાવો છો ને એમની પાછળ પણ શું ખબર/1
ઉપનામો પાડવાની પ્રથા :-
#રાજપૂત સમાજમાં વડીલ અને સન્માનનીય વ્યકિતને તેના મૂળ નામે સંબોધવાની જગ્યાએ સુંદરમઝાના ઉપનામે કે તેના વ્યકિતત્વને છાજે તેવા ઉપનામે સંબોધવામાં આવે છે. વ્યક્તિની ઉંમર અને મોભાને અનુરૂપ ઉપનામ પાડવાની પ્રથા માત્ર રાજપૂતોમાં છે. વૃદ્ધ વ્યકિતને તેના નામને/1
भारत सच में बहुत अद्भुत देश है यहां देश, सेना और राष्ट्रीय प्रतीकों का अपमान करना "अभिव्यक्ति की आजादी" है,
लेकिन कोई पार्टी के बारे में बात करना देशद्रोह हो जाता है🤡
#જોગડો_વણકર અને #વાલબાઈ_આહિરાણી
અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી,
હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે !”
અરે શું નિરાંત આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા !/1
હવે બે થી ત્રણ દિવસથી શસ્ત્ર ની દુકાન માં ભારીભીડ હસે કેમકે શસ્ત્ર પૂજન કરવા તલવાર છરી ચાકા લેવા પડાપડી કરશે જેની 100 પેઢી માં કોઇ ધીંગાણામાં કોઈ ગયું નહીં અને શસ્ત્ર કોઈ દી જોયા પણ નહીં એવા હમણાં શસ્ત્ર પૂજન કરવા નીકળી પડશે પૂજા મા જુના જ હથિયાર હોઈ કેમ કે જુના શસ્ત્ર એ/1